National
મન કી બાતમાં PM મોદીએ કારગિલના શૂરવીરોને યાદ કર્યા, દેશવાસીઓને વરસાદના દરેક ટીપાને બચાવવાની અપીલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમની માસિક રેડિયો સિરીઝ ‘મન કી બાત’ના 136માં એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. આ વખતે તેમના સંબોધનમાં કારગિલ...