રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyalal)ની હત્યા(Murder) બાદ રાજસમંદ(Rajsamand)માં સ્થિતિ તંગ બની ગઈ છે. ભીમા નગર(Bhima Nagar)માં પોલીસ(Police) અને પ્રદર્શનકારીઓ(Protesters) વચ્ચે અથડામણ થઈ હતી. હત્યાનો...
ઉદયપુર: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં એક દુકાન(Shop)માં ઘૂસીને ટેલર કન્હૈયાલાલનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા(Murder) કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમગ્ર દેશમાં લોકોમાં રોષ(Angry)...
ગાંધીનગર: (Gandhinagar)) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ (Case) નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઈ...
નવી દિલ્હીઃ ભાજપના (BJP) બે પ્રવકતા નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલ દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ હજુ સુઘી...
નવી દિલ્હી: કોરોનાના (Corona) વધતા જતા કેસોએ (Case) ફરીથી આરોગ્ય વિભાગની (Health Department) ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર...
નવી દિલ્હી: કોરોનાનો (Corona) ખતરો હજુ ટળ્યો નથી, ત્યારે કોરોના નવા સ્વરૂપો હજી પણ સામે આવી રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક...
નવી દિલ્હી: જ્ઞાનવાપી(Gyanvapi) કેસ(Case)માં આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી(Hearing) હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચે હવે આ મામલો વારાણસી(Varanasi)ના...
વારાણસી: વારાણસીના (Varanasi) જ્ઞાનવાપી કેસમાં મહિલા (Women) વાદીઓમાં ભાગલા પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર સંકુલ અને જ્ઞાનવાપી મસ્જિદ...
જયપુર: રાજસ્થાન હાઈકોર્ટે 21 માર્ચે સલમાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટના નિર્ણય મુજબ, કાળિયાર હરણ શિકાર...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) વહેલી યોજાવાના સંકેત મળી રહ્યાં છે. સરકારે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) સમયે...