દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જતાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી...
દિવાળી પહેલાં જ દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. અક્ષરધામ નજીક AQI 426 સુધી પહોંચતા પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું છે....
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે તા. 19 ઓક્ટોબરના રોજ ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામનગરી 29 લાખ દીવડાની રોશનીથી ઝગમગશે. આ...
કતારની મધ્યસ્થીમાં દોહામાં યોજાયેલી મહત્વપૂર્ણ વાટાઘાટો દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોએ યુદ્ધવિરામને કાયમી અને અસરકારક...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ ફાટી નીકળ્યો છે. પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે...
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું હતું કે લોકોએ સનાતનીઓનો સાથ ટાળવો જોઈએ અને આરએસએસથી સાવધાન રહેવું જોઈએ કારણ કે તેઓએ ઐતિહાસિક રીતે...
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ બિહારમાં મહાગઠબંધનથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. પાર્ટી છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે જેમાં...
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે (18 ઓક્ટોબર, 2025) ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અંગે એક...
બિહાર વિધાનસભા ચૂંટણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મહાગઠબંધન પાસે ન તો બેઠકો નક્કી છે કે ન તો નેતા. બિહારના...
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના કાર્ગો વિસ્તારમાં આજે બપોરે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે એરપોર્ટ ઓથોરિટીએ...