રામમંદિર ચોરી કેસમાં આજે, 10 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. અયોધ્યા સ્થિત રામમંદિરમાં ચઢાવા અને દાનની રકમ સાથે જોડાયેલા ચોરીના...
અયોધ્યાના રામ મંદિરના દાનની ચોરીના ચર્ચાસ્પદ કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ...
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હતા. રોજ લાખો લોકોની અવરજવરથી શહેરની હોટલો,...
અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરના દાનની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદર જ મતભેદો ખુલ્લેઆમ સામે આવી...
અયોધ્યાના રામ મંદિર સાથે જોડાયેલા પ્રસાદ અને દાનની ચોરીના મામલે તપાસ વધુ ઝડપી બની છે. આ કેસમાં પોલીસ અને વિશેષ તપાસ ટીમ...
છેલ્લા કેટલાક દિવસોથી રામ મંદિરમાં દાનચોરી વિશે અનેક આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. પ્રયાગરાજમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ...
અયોધ્યાના રાજઘાટ વિસ્તારમાં આવેલા યજ્ઞ સ્થળે લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ બાદ અચાનક ભીષણ આગ લાગી જવાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....
અયોધ્યા: રામજન્મભૂમિ સંકુલમાં એક SSF જવાનને (SSF jawan) શંકાસ્પદ સંજોગોમાં ગોળી (Bullet) વાગી હતી, જેના કારણે તેનું મોત (Died) થયું હતું. આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે ફરી એકવાર અયોધ્યામાં (Ayodhya) રામલલાના દર્શન કર્યા. PMએ સાંજે સાત વાગ્યે રામલલાના દર્શન કર્યા હતા. આ...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ કર્યા હતા. આ બાળકોને બિહારથી (Bihar) ગેરકાયદેસર (Illegal)...