National
આતંકવાદનો કોઈ ધર્મ નથી, SCO બેઠક બાદ રાજકીય વિવાદ, પાકિસ્તાન મુદ્દે સરકાર-વિપક્ષ આમને-સામને
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠક દરમિયાન આપેલા નિવેદનને લઈને દેશની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ...