યોગી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીના અનેક શહેરો અને સ્થળોના નામોમાં ફેરફાર કર્યા છે અને હવે મુસ્તફાબાદનું નામ પણ તેમાં ઉમેરાયું છે....
સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ મુંબઈમાં 74 વર્ષની વયે અવસાન થયું હતું, અને ત્યારથી તેઓ ચર્ચામાં છે. તેમના અંતિમ સંસ્કાર બાંદ્રાના એક...
સોશિયલ મીડિયામાં કુખ્યાત કીર્તિ પટેલે જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી પોતાનો રંગ દેખાડ્યો છે. આ વખતે કીર્તિ પટેલે એક વીડિયો પોસ્ટ સોશિયલ...
ઢાકામાં એક કાર્યક્રમ દરમિયાન એક ફોટોગ્રાફે અચાનક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી વાતાવરણમાં તણાવ પેદા કર્યો. પાકિસ્તાનના ચીફ ઓફ જનરલ સ્ટાફ જનરલ...
વર્ષોથી ભારતીય ટેક્સી બજાર કેટલીક ખાનગી એપ્લિકેશન-આધારિત કંપનીઓની આસપાસ ફરતું હતું. મુસાફરો પાસે મર્યાદિત વિકલ્પો હતા અને ડ્રાઇવરો પાસે નફાના માર્જિન પણ...
જેલ ટ્રાન્સફર દરમિયાન એન્કાઉન્ટરનો ડર હતો. એક રાત્રે લગભગ 3:30 વાગ્યે મને ઊંઘમાંથી જગાડવામાં આવ્યો. મારા અને મારા પુત્ર અબ્દુલ્લા માટે જેલની...
રશિયાએ વિશ્વની પહેલી પરમાણુ ઉર્જાથી ચાલતી “બુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ”નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હથિયારને “અનોખું” ગણાવ્યું છે અને...
વીતેલા ત્રણ દિવસથી વરસતા વરસાદના લીધે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદના લીધે ડેમની સપાટી...
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની પ્રતિષ્ઠિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે સંકળાયેલા એક યુવાન ડોક્ટરના મૃત્યુનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો...
ચક્રવાત ‘મોન્થા’ 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ જાહેરાત કરી. હવામાન...
સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ભૂષણ ગવઈએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કેન્દ્રીય કાયદા મંત્રાલયને...
લાંબી રજાઓ બાદ કલેક્ટર અને મહાપાલિકા સહિતના વિભાગોમાં જનતાના કામો શરૂ; અરજદારોની કચેરીઓમાં ભીડ થવાની શક્યતા વડોદરા : દિવાળીના તહેવાર નિમિત્તે સરકારી...
દક્ષિણ આફ્રિકાની ટીમ 14 નવેમ્બરથી ઘરઆંગણે ભારત સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી...
તંત્રની બેદરકારીએ હજારો નાગરિકોને ભયના ઓથાર નીચે મૂક્યા, મોટી દુર્ઘટનાનો ભય ‘આ ગરનાળું તૂટી પડશે તો કોણ જવાબદાર?’ નાગરિકોમાં ઉગ્ર રોષ વડોદરા:...
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી આ વર્ષે એકતાનગર ખાતે ખુબ જ ભવ્ય રીતે થવાની છે. આ વિશેષ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય વન ડે ટીમના વાઈસ કેપ્ટન અને મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયરને...
( પ્રતિનિધી )વડોદરા,તા.27 વડોદરા શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વન્ય જીવો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાનો દોર યથાવત જોવા મળી...
અરબ સાગરમાં ડિપ્રેશનના લીધે રાજયમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ વરસે...
આપણે જોઇએ છીએ કે સોના અને ચાંદીના ભાવો દિનપ્રતિદિન એ હદે વઘતા જાય છે કે સામાન્ય માણસ સોનુ કે ચાંદી ખરીદવાની કલ્પના...
કેરળના કોટ્ટાયમ જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત બન્યો છે. જ્યાં એક પ્રવાસી બસ પલટી જતાં એક મહિલાનું મોત થયું અને 49 મુસાફરો...
વિક્રમ-સંવત 2082 નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે નૂતન વર્ષાની શુભેચ્છા પાઠવતા અનેક નયન રમ્ય, રંગબેરંગી દિવાળી કાર્ડસ સ્નેહી મિત્રો...
નવા મંત્રીઓ બંગલામાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો માટે પણ ૯ માળના ૧૨ ટાવરમાં નવા ક્વાટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ૨૨૦...
ગુજરાત મિત્ર તા.૨૧/૧૦/૨૫ ના અખબારમાં પોલીસ સંભારણા દિવસે સેલ્યૂટ ધ પોલીસ. ની વિશેષ પૂર્તિ બહાર પાડી તેમાં પોલીસની આખા વર્ષની સારી કામગીરીને...
દિનાંક પચ્ચીસ ઓક્ટોબરના ચર્ચાપત્ર વિભાગમાં સવ્યસાચી આ શબ્દને શિર્ષક તરીકે લઈ એક “ચર્ચાપત્ર” પ્રગટ થયેલુ. સ્વભાવિક વાત છે લખનારે બાણાવાળી અર્જુન પર...
એક બહુ જ સફળ વેપારી હતા. જીવનમાં સુખ- સંપત્તિ- સફળતા બધું જ ભરપૂર મેળવી લીધું હતું અને હજી પણ ઈશ્વરકૃપાથી મળતું જતું...
તમિલ અભિનેતા અને રાજકારણી વિજયે કરુર ભાગદોડના ભોગ બનેલા પરિવારોને મળીને સાંત્વના આપી. આ બેઠક ચેન્નાઈ નજીક મમલ્લાપુરમની એક ખાનગી હોટલમાં યોજાઈ...
L&T સર્કલથી EME સર્કલ સુધી લાંબો ટ્રાફિક જામ : ( પ્રતિનિધી )વડોદરા,તા.27 વડોદરા શહેરમાં ચાલુ વરસાદે એલ એન્ડ ટી સર્કલ પાસે ઝગમગાટ...
ઘણી સમસ્યાઓનું ઓસડ સમય બને છે. કોઇ વ્યક્તિની પ્રકૃતિ અને સ્વભાવનું ઓસડ હોતું નથી. એ તકલીફ કુદરતી રીતે જાય તેની ધીરજ સાથે...
ઉત્તર કોરિયાની‘વર્કર્સ પાર્ટી ઑફ કોરિયા (WPK)’ની સ્થાપના ૮૦ વર્ષ પહેલા થઈ હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ એમની પાર્ટીની સ્થાપનાના ૮૦ વર્ષની...
દિલ્હીમાં ફરી એક વાર એસિડ એટેકની ઘટનાએ ચોંકાવી દીધું છે. ઉત્તરપશ્ચિમ દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં આવેલી લક્ષ્મીબાઈ કોલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીની સેકન્ડ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
યોગી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીના અનેક શહેરો અને સ્થળોના નામોમાં ફેરફાર કર્યા છે અને હવે મુસ્તફાબાદનું નામ પણ તેમાં ઉમેરાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લાના મુસ્તફાબાદ ગામનું નામ બદલીને “કબીરધામ” કરવાની જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત એક જાહેર સભા દરમિયાન કરી છે.
યોગી આદિત્યનાથનું નિવેદન
સીએમ યોગીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે જ્યારે તેઓ આ ગામે આવ્યા ત્યારે પૂછ્યું કે અહીં કેટલી મુસ્લિમ વસ્તી છે ત્યારે જાણ્યું કે એકપણ મુસ્લિમ વસ્તી નથી. છતાં ગામનું નામ મુસ્તફાબાદ છે. “અમે નક્કી કર્યું કે આ ગામનું નામ હવે કબીરધામ રાખવું જોઈએ. હવે આ માટે દરખાસ્તો મંગાવીને પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.”
તેમણે કહ્યું કે આ પગલું ગામના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગૌરવને ફરી સ્થાપિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે.
हमने कहा कि अब यह नाम बदलना चाहिए,
— Yogi Adityanath (@myogiadityanath) October 27, 2025
मुस्तफाबाद नहीं, कबीरधाम इसका नाम रख दो… pic.twitter.com/aXeU61Mde6
પરંપરાગત ઓળખનું પુનઃસ્થાપન
સીએમ યોગીએ કહ્યું કે “તેમની સરકાર અગાઉ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા રાખી ચૂકેલી છે. તેમણે જણાવ્યું કે મુસ્તફાબાદનું નામ કબીરધામ રાખવું પણ એ જ વિચારસરણીનો ભાગ છે. આ માત્ર નામ બદલવું નથી પરંતુ આપણા મૂળ અને પરંપરાઓને ફરી જીવંત કરવાનું કામ છે”
દંભથી મુક્ત થવાનો સંદેશ
યોગીએ પોતાના ભાષણમાં ધર્મનિરપેક્ષતાને લઈને કહ્યું કે આજના સમયમાં લોકો દંભના શિકાર બની રહ્યા છે. તેમણે કહ્યું “જો તમારી ઓળખ નાશ પામે છે. તો તમારું અસ્તિત્વ જોખમમાં છે. આ દંભથી મુક્ત થવું જરૂરી છે. તેમણે લોકોમાં આત્મીયતા અને પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી જાગૃત કરવાની અપીલ કરી.
તીર્થસ્થળોના વિકાસની યોજના
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર દરેક તીર્થસ્થળને સુંદર અને સુવિધાસભર બનાવવા માટે પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે કાશી, અયોધ્યા, કુશીનગર, મથુરા-વૃંદાવન જેવા ધાર્મિક સ્થળોનું વિકાસ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ભક્તો માટે ગેસ્ટ હાઉસ, રેસ્ટ હાઉસ અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
સીએમ યોગીનો આ નિર્ણય લખીમપુર ખેરીના લોકો માટે નવી ઓળખ લઈને આવ્યો છે. હવે મુસ્તફાબાદ ગામ “કબીરધામ” તરીકે ઓળખાશે. જે સંત કબીરની પરંપરાને ઉજાગર કરે છે અને સંસ્કૃતિક ગૌરવને નવું જીવન આપે છે.