અમદાવાદ (Ahmedabad): શહેરના રિવરફ્રન્ટ (River Front, Ahmedabad) પર બુધવારથી એક નવું આકર્ષણ શરૂ થવા જઇ રહ્યુ છે. – એક રિવર ક્રુઝ (RIVER...
નેતાજી સુભાષચંદ્રના જન્મદિવસને બહાદુરી દિવસ તરીકે ઉજવવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં શહીદોના સન્માનમાં બીજો નિર્ણય લીધો છે. મહાત્મા ગાંધીજીના અવસાનની તારીખ...
જમ્મુ-કાશ્મીર : જમ્મુ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર ત્રણ ઘૂસણખોરો સૈન્ય દ્વારા માર્યા ગયા છે. આ જ ઘર્ષણમાં ચાર લશ્કરી જવાનો...
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ – ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી,...
સુરત: સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા 16મી તારીખથી શહેરમાં 14 સેન્ટરો પર વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂકયો છે. તેમજ મોટા ભાગના...
કોરોના (CORONA) સામે રસીકરણ (VACCINETION) વચ્ચે જર્મની (GERMANY) નું લોકડાઉન (LOKDOWN) 14 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવશે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું કે...
ફિલ્મમેકર સાજિદ ખાન (sajid khan) પર હમણાં સુધી અનેક કેસ નોંધાયેલા છે. સમય-સમય પર સાતમી વખત સુધી કેસ થઇ ચુક્યા છે અને...
બારડોલી: (Bardoli) કીમ ચાર રસ્તા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું. તેમણે તમામ પોલીસ મથકોને (Police Station)...
સુરત (surat) માં વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સનના ધજાગરાં ઉડાડ્યાં છે. શહેરના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઈડલાઈન (guideline) નો સરેઆમ...
લખનઉ (Lucknow): રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અરનબ ગોસ્વામી (Arnab Goswami) દ્વારા બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તા સાથે...
માસ્કનો ઉપયોગ એ કોરોના વાયરસ (CORONA VIRUS) ને રોકવા માટેના એક સૌથી અસરકારક પગલા તરીકે ગણવામાં આવે છે. ચહેરાના માસ્ક (MASK) ની...
સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં ખેડૂતોની પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) પર યોજાનારી ટ્રેક્ટર રેલી (TRACTOR MARCH) અંગે દિલ્હી પોલીસ (DELHI POLICE) ની...
દેશમાં ઇતિહાસની ઘટનાઓ પર આધારિત તમામ ફિલ્મોનો વિરોધ કર્યા પછી, કરણી સેના હવે ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થનારી વેબ સિરીઝ “તાંડવ” (TANDAV)ના...
વૉશિંગ્ટન (Washington): અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડનના (Joe Biden) નવા વહીવટતંત્રના સંરક્ષણ સચિવની હોડમાં જેમનું નામ છે તે લૉયડ ઑસ્ટિને (General Lloyd...
AHEMDABAD : ગુજરાતના કચ્છ (KUTCH) જિલ્લાના મુન્દ્રાની અદાલતે (MUNDRA COURT) અદાણી જૂથ (ADANI GROUP) દ્વારા દાખલ કરેલા માનહાનિના કેસમાં વરિષ્ઠ પત્રકાર પરંંજય...
બે મહિના કરતા વધુ સમયથી ગુમ (missing) થયેલ એશિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંની એક, અલીબાબા (alibaba) ગ્રુપના માલિક જેક મા (jack ma) અચાનક...
પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે. ઠેરઠેર ધ્વજવંદન, દેશભકિતના ગાન, સોશિયલ મિડિયા પર દેશભકિતના સંદેશા વિ. અનેક પ્રકારે દેશપ્રેમ વ્યકત થશે! નેતાઓના પ્રિય...
સરકારની સૌથી મોટી આવક પ્રજા તરફથી પ્રાપ્ત થતાં ટેક્સની હોય છે અને ટેકસરૂપે પ્રાપ્ત થયેલા પૈસાનો સદુપયોગ સરકારે પ્રજાની સુખાકારી જેવા કે...
ચોથી ડિસેમ્બર ’૨૦ ના મળસ્કે ૮૩ વર્ષની વયે ગ્રંથવિદ તથા મેઘાણી સાિહત્ય માટે અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ તેમના નિવાસ્થાને અંતિમ...
લોકશાહી શાસન પ્રણાલીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું ખૂબ જરૂરી છે પણ એ એવો વિરોધ પક્ષ હોવો જોઈએ, જે સરકારનાં ખોટાં પગલાંનો વિરોધ...
રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે વ્યાપક સ્તરે તેના વિશે ફરિયાદ ઉઠે એવું બન્યું નથી અને તેથી ધીમે ધીમે વિશ્વાસ જાગતાં રસીકરણની...
અનેક માણસો ગરીબી, બેકારી, વટ પાડવા, શોખ પોષવા, જીવન નિર્વાહ કરવા ચોરી, બળાત્કાર, ખુન, અણહકનું પચાવી પાડી ગુંદાગર્દી તરફ વળી જેલમાં સજા...
કોરોના સામેની રસીના ડોઝ દેશભરમાં પહોંચી ગયા છે અને રસીકરણની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. શરૂઆતના તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ ફ્રન્ટલાઈન વર્કરોને...
એક શ્રીમંત વેપારીને પોતાની સંપત્તિ, પોતાની મોટી હવેલી, પોતાના દેશ-વિદેશમાં ફેલાયેલા વેપાર અને પોતાની વેપારી કુનેહનું બહુ અભિમાન હતું.વેપારી પોતાની સામે બધાને...
જયપુર (Jaipur): વલ્લભનગરના કોંગ્રેસના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવતનું (Gajendra Singh Shaktawat) બુધવારે અવસાન થયુ છે. તે કેટલાક દિવસોથી બીમાર હતા. મુખ્યમંત્રી અશોક...
જોસેફ બાઇડેન અમેરિકાના ૪૬ મા પ્રમુખપદે આજે, તા. ૨૦ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના દિને, એકઅભૂતપૂર્વ ચૂંટણી પછી શપથ લેશે. બાઇડેન વહીવટીતંત્ર ભારત...
વાસ્તવિકતા એવી છે કે આપણને કોઈને પોલીસ વગર ચાલતું નથી અને આપણને પોલીસ ગમતી પણ નથી,એટલે જયારે આપણને તક મળે ત્યારે આપણો...
અમેરિકામાં ૪૬મા પ્રમુખની શપથવિધિ ટાણે જે સ્થિતિ સર્જાઇ તે અભૂતપૂર્વ પ્રકારની છે. આ પહેલા ભાગ્યે જ કોઇ પ્રમુખની શપથવિધિ વખતે આટલો તનાવ...
આણંદ: કોરોના રસીકરણનો સમગ્ર રાજય સહિત રાજયમાં તા.૧૬મીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોના સામેના યુધ્ધમાં જીવનને હોડમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવારમાં પોતાનું...
સંતરામપુર : રાજપૂત યુવા સેવા મંડળ દ્વારા આજે મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તા...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
અમદાવાદ (Ahmedabad): શહેરના રિવરફ્રન્ટ (River Front, Ahmedabad) પર બુધવારથી એક નવું આકર્ષણ શરૂ થવા જઇ રહ્યુ છે. – એક રિવર ક્રુઝ (RIVER CRUISE). આ સેવામાં મુલાકાતીઓને સાબરમતી (Sabarmati) નદી પર ક્રુઝ બોટ પર 20 મિનિટ વિતાવવાની તક મળશે. ક્રુઝ પરથી લોકો શહેરની વચ્ચે વચ સાબરમતી નદી પરથી આખા અમદાવાદનો એક અદ્ભૂત નજારો માણી શકશે.

આપણે બધા જ જાણીએ છીએ કે અમદાવાદ રિવરફ્રન્ટ એ ગુજરાતમાં હરવા ફરવાનું શહેરની વચ્ચે વચ ઊભું કરાયેલું સુંદર સહેલાણી સ્થળનું મોડેલ છે. હાલમાં શહેરમાં રિવરફ્રન્ટ પર બે પોઇન્ટ પરથી બોટિંગની સુવિધા ઉપલબ્ધ છે. ડેન્માર્કથી લાવવામાં આવેલી નવી શરૂ થયેલી રિવર ક્રુઝ બોટ એક ફેરામાં 60 લોકોને લઇ જઇ શકે છે. આ રિવર ક્રુઝ બોટની વ્યક્તિદીઠ ટિકિટની કિંમત 200 રુપિયા હશે અને તે માટેની ટિકિટ વલ્લભ સદનના કાઉન્ટર પર ઉપલબ્ધ થશે. સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઇટ પર તેને ઓનલાઇન બુક (online cruise booking) પણ કરી શકાય છે.
હાલમાં કોરોનાના કારણે ક્રુઝમાં તેની વાસ્તવિક ક્ષમતાના ફક્ત 50% મુસાફરોને જ બેસાડી શકાશે, એટલે કે ફક્ત 30 જ લોકો એક સમયે ક્રુઝ રાઇડમાં બેસી શકશે. જણાવી દઇએ કે દર અડધા કલાકે ક્રુઝ ઉપડશે. આ સિવાય મુસાફરોને થિયેટરમાં હોવાનો અહેસાસ આપવા માટે ક્રુઝમાં ઉચ્ચ ગુણવત્તાની સાઉન્ડ સિસ્ટમ પણ છે. ક્રુઝની સવારી વલ્લભ સદનથી એલિસબ્રીજ (Ellis bridge, Ahmedabad) લઇ જશે. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કારણે રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સુવિધા બંધ થઈ ગઈ હતી પરંતુ 1 જાન્યુઆરીથી રિવર ફ્રન્ટ ખાતે બોટિંગ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.

એક સમય હતો જ્યારે અમદાવાદ શહેરમાં ઘણા મહિનાઓ સુધી કોરોના પીક પર હતો. પણ હવે નસીબજોગે એ સમય વિતી ગયો છે. દેશમાં પહેલા તબક્કાનું રસીકરણ શરૂ થયુ છે. એટલે હવે લોકો ધીરે ધીરે સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. રિવર ફ્રન્ટ ખાતે શરૂ કરાયેલ ક્રુઝ સેવા ખરેખર એક નવો અનુભવ હશે. જોવાનું એ રહેશે કે લોકોને પ્રતિસાદ કેવો મળે છે?