સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે (Congress) 52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને ભારે ચહેલ પહેલ જોવાઈ રહી છે. ભાજપે પણ...
સુરત: (Surat) ઈન્ડીગો એરલાઇન્સ (Indigo Airlines) દ્વારા દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી તા. 28 માર્ચથી...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણીનાં (Election) નગારાં જોરશોરથી વાગવા માંડ્યાં છે. તેમજ ભાજપની ટિકિટ માટેની ફોર્મ્યુલા તેમજ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાની...
અંકલેશ્વર, નવસારી, વલસાડ: (Navsari, Valsad, Ankleshwar) દક્ષિણ ગુજરાત હવે કોરોના મુકત તરફ જઇ રહ્યુ હોય તેમ આજે નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં...
બિગ બોસના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમ (swami om) વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામી ઓમનું થોડા સમય પહેલા નિધન...
હાલમાં હોલીવુડ સિંગર રિહાના (SINGER REHANA) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. રિહાનાએ ખેડૂત આંદોલન ( FARMER PROTEST) વિશે એક ટ્વીટ કર્યું...
સુરત: શહેરના પરવત પાટિયા ખાતે મેડિકલ શોપમાં નોકરી કરતા યુવાનને પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી શરીર સુખ માણવા દબાણ...
મિયા ખલિફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. એક વિરોધકર્તાએ તેમાં એક પોસ્ટર પણ હાથમાં લીધેલું છે, જેમાં કહેવામાં...
BIHAR : બિહારના રાજપાકરના ભલુઇમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલા ધારાસભ્ય પ્રતિમા કુમારી (PRATIMA KUMARI) ની છેડતીનો મામલો સામે આવ્યો છે....
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) માટે ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે...
રત એરપોર્ટના વેસુ તરફના રન-વે પર મોટા વિમાનના લેન્ડિંગ વખતે 36 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગના બાંધકામોની ઉંચાઇ નડે છે તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં...
26મી જાન્યુઆરી રિપબ્લિક દિવસે કિશાન આંદોલનને કારણ જે અરાજકતા ફેલાય આખો દેશ શર્મ અનુભવે છે એટલું જ નહિ કિશાનો પણ આવા આંદોલનની...
જે કાર્યો કરવાથી વ્યકિત, સમાજને, રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે...
કલ્પના વૈદ, ચર્ચાપત્રમાં ખરુ જ કહે છે કે કચરાપેટીઓ આડેધડ હટાવી લેવાથી, સુરત શહેર વધુ ગંદુ બનતું જાય છે. બે વર્ષ પહેલાં...
જીવનમાં આપણી ઈચ્છાઓ ને અરમાનો જ આપણા ખરાં હમસફર છે. સંત કબીરજીએ ગાયું છે કે શરીર મટી જાય તો પણ આપણી ઈચ્છાઓ-તૃષ્ણાઓ...
તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણય લીધો છે તે સ્તુત્ય...
સુરત મેટ્રોનું સેન્ટ્રલ જંકશન સ્ટેશન મક્કાઈ પુલ-કાદરશાની નાળ વિસ્તારમાં આવે છે, એ મહત્વનું મેટ્રોનું મધ્યબિંદુ છે. અને તે સ્વામિ વિવેકાનંદ સ્ટેચ્યુ સર્કલની...
BIHAR : બિહારમાં સરકાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન હવે લોકોને અને તેમાં પણ ખાસ કરીને યુવાનોને ભારે પડી શકે છે. બિહાર સરકારે...
દિલ્હીની સરહદો (DILHI BORDER) પર કૃષિ કાયદા (AGRICULTURE LAW) ઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલનને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સોમવારે ભારતમાં સામાન્ય બજેટ રજૂ થવાનું હતું તે જ સમયે પાડોશી દેશ મ્યાનમારમાં એક મોટી ઘટના બની ગઇ. એક સમયે બર્મા તરીકે...
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન (AGRICULTURE LAW) નો આજે 70 મો દિવસ છે. આંદોલનને મજબૂત કરવા ખેડુતો સતત દિલ્હી પહોંચી રહ્યા છે....
શેર બજાર બજેટના દિવસથી સતત તેજી પર છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) સવારે 50,231.06 વાગ્યે ખુલ્યો. આ ઇંડેક્સનો (INDEX) અત્યાર સુધીનો ઉચ્ચતમ...
ઘણા દેશોમાં ખેડૂત આંદોલન (FARMER PROTEST) ની ચર્ચા થઈ ચુકી છે, હવે અમેરિકન પોપ સ્ટાર રીહાના (POP STAR RIHANA) એ આ માટે...
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના પદ પરથી બહાર નીકળવાની ઘોષણા કરી છે. ઇ-કોમર્સ ઉદ્યોગમાં એક છાપ બનાવનાર એમેઝોનના સીઇઓ તરીકે...
લોકોને કોરોના રસી નિ: શુલ્ક અથવા ઓછા દરે આપવાનો નિર્ણય રાજ્ય સરકારોને કરવાનો રહેશે. બિહાર અને કેરળમાં આ રસી નિ:શુલ્ક જાહેર કરવામાં...
કુલ 12 ટીમો વચ્ચે ક્રિકેટ ફોર હાર્મની થીમ પર રમાનારી ટૂર્નામેન્ટમાં આજે ભીમપોર સ્થિત પીઠાવાળા સ્ટેડિયમ પર બે મેચ રમાશે સુરતના ક્રિકેટ...
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે અંતિમ ઇલેવનમાં કોનો સમાવેશ કરવો તે અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મૂંઝવણ ઊભી થઇ છે. તેમાં પણ...
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કોરોના વાયરસના જોખમને ધ્યાને લઇને રદ કરી દીધો છે અને આ સીરિઝ રદ થવાનો સીધો ફાયદો...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ વેક્સિનેશન માટેની સરવે કામગીરી શરૂ કરી દેવાઈ છે. શહેરમાં કેટલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ કો-મોર્બિડ દર્દીઓ છે તેની યાદી (List) તૈયાર કરી દેવામાં આવી છે. શહેરમાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછા કુલ 5.22 લાખ કો-મોર્બિડ પેશન્ટ નોંધાયા છે. તેમને ત્રીજા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે.

પહેલા અને બીજા તબક્કા બાદ મનપા તંત્ર દ્વારા હાલમાં ત્રીજા તબક્કાના 50 વર્ષથી ઓછી ઉંમરના પણ કો-મોર્બિડ લોકો તથા 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશનની તૈયારી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા કરવામાં આવેલા ડોર ટુ ડોર સરવેમાં 5.22 લાખ લોકો નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં મનપા દ્વારા હેલ્થ વર્કર્સ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા કુલ 33,962 લોકોને વેક્સિન મૂકી દેવામાં આવી છે.
અત્યાર સુધીમાં 33,962 હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિેશન કરાયું
સુરત: શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં હવે હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારબાદ કો-મોર્બિડ પેશન્ટોને વેક્સિન આપવામાં આવશે. શહેરમાં મંગળવારે વધુ 2, 953 લોકોએ વેક્સિન મુકાવી હતી.

શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પહેલા અઠવાડિયામાં માત્ર 3 જ દિવસ વેક્સિન આપવામાં આવતી હતી. પરંતુ હવે દરરોજ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે હેલ્થ વર્કરોની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સિન મુકવામાં આવી રહી છે. મંગળવારે શહેરમાં વધુ 2953 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. જેમાં 1089 હેલ્થ વર્કરો અને 1281 પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ 583 સુરત મનપાના કર્મચારીઓએ વેક્સિન મુકાવી હતી. શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં અત્યારસુધીમાં કુલ 33,962 લોકોને વેક્સિન મુકી દેવામાં આવી છે.
સુરત જિલ્લા પંચાયતના 454 પૈકી 312 કર્મચારીઓને કોરોનાની રસી મુકી દેવામાં આવી
સુરત: સુરત જિલ્લામાં દરેક તાલુકાઓમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ ખાતાના અધિકારી કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી હતી. સુરત જિલ્લામાં સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર સુરત જિલ્લા પંચાયતના દરેક તાલુકાઓમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ ખાતાના અધિકારી-કર્મચારીઓને કોરોનાની આપવાનું આયોજન કલેકટર ડો.ધવલ પટેલ અને ડીડીઓ હિતેષ કોયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં મેડિકલ ઓફિસર, આરોગ્ય સુપરવાઈઝર-કર્મચારીઓ, લેબ ટેક્નીશિયન, ફાર્માસીસ્ટ ઉપરાંત સ્ટાફ નર્સ અને આરોગ્યનાં વિવિધ કેડરના કર્મચારીઓ અને આશા વર્કરો સહિત કર્મચારીઓને કોરોના રસી મુકવામાં આવી હતી.
રસીકરણમાં સુરત જિલ્લામાં 454 જેટલા કર્મચારીઓ પૈકી 312 કર્મચારીઓને વેક્સિન મુકવામાં આવી હતી. આગામી તા.5મી ફેબ્રુ. સુધીમાં સુરત જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓને ૧૦૦ ટકા રસી આપવાની કામગીરી પુરી કરી દેવામાં આવશે. સુરત જિલ્લામાં વેક્સિનેશન દરમ્યાન આજ સુધીમાં કોઈને સાઈડ ઈફેક્ટ થઈ નથી.