રાજ્યમાં કોરવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 2,521 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 27ના મોત થયા છે. જ્યારે અત્યાર...
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આગામી પહેલી જુલાઈથી ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, ત્યારે આ વિદ્યાર્થીઓને રસી આપવા માટે આયોજન...
ઈન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર સહિત પર વસૂલાતા ઊંચા જી.એસ.ટી. દરથી નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસિવિર અને ઓક્સિજન કન્સટ્રેટર...
વારાણસી (Varanasi) માં છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદી (River ganga)નું પાણી લીલોતરી (Greene) જેવું દેખાવા લાગ્યુ છે. પાણીના રંગમાં પરિવર્તન (change of color)...
નવી દિલ્હી: ડીઆરડીઓ (drdo) અને ફાર્મા કંપની ડોક્ટર રેડ્ડીની લેબોરેટરીની આ દવા હજી બજાર (market)માં મળી નથી રહી. 2-ડીજી (2DG) લોન્ચિંગના પ્રારંભથી, ડોકટરો...
યાસ ચક્રવાત (CYCLONE YAAS) પશ્ચિમ બંગાળ (WEST BENGAL) અને ઓડિશા (ODISHA) માંથી પસાર થઈ ગયુ છે અને પાછળ વિનાશ છોડી ગયું છે. યાસ...
સુરત : પાંડેસરા પોલીસ (PANDESARA POLICE)ની રહેમનજર હેઠળ ડુંડી ગામના કુખ્યાત બુટલેગર (BOOTLEGGER) કાલુના લગ્ન સમારોહ (MARRIAGE FUNCTION)માં કર્ફ્યુ (NIGHT CURFEW) છતાં...
નવી દિલ્હી : એનઆઈટીઆઈ (NITI) આયોગના સભ્ય ડો.વિનોદ કે પોલ (DR V K POL), ગુરુવારે દેશમાં રસી (VACCINE) ઉપલબ્ધતા વિશે માહિતી આપતા કહ્યું...
દુબઇકોઇન નામની નવી ક્રિપ્ટોકરન્સી(Crypto Currency) તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. દુબઇકોઇન (DubaiCoin) તેની શરૂઆત પછીથી ખૂબ જ લોકપ્રિય બન્યું છે, દુબઇકોઇન બજારમાં...
તા. 24.5.21ના ગુ.મિ.માં દેશનો વિકાસ કેવી રીતે કરવો અને બીજા આજના વિકાસશીલ દેશો કેવી રીતે આગળ આવ્યા તે ખૂબ ચર્ચા કરીને સૂરતના...
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન (ministry of state for culture and tourism) પ્રહલાદસિંહ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi cm) અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)...
મોટા ભાગે શહેરોમાં દુકાનદારો સાથે ગ્રાહકો ભાવ બાબતે રકઝક ના કરે, વસ્તુના વેચાણ માટેભ ાવ તાલ ન કરે તે માટે દુકાન કે...
ગાંધીજીના સમયથી ગામડાંઓ ઉપેક્ષિત છે તે આજે કોરોનાની બીજી લહેરમાં સાચું સાબિત થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી સૂત્ર આપી રહ્યા છે કે મારું...
ગુજરાતમાં વિવિધ બોર્ડ, નિગમ, દૂધ સંઘો, સહકારી બેંકો, ટ્રસ્ટો તેમજ કંપનીઓમાં ફરજ બજાવી નિવૃત્ત થતા કર્મચારીઓને ઇપીએસ 95 યોજના હેઠળ હાલમાં વધુમાં...
કોરોના મહામારીને લઈને હાલમાં દેશનું અર્થતંત્ર ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ સમયે સમાચાર આવ્યા કે દુબઈમાં નવો નિયમ આવી રહ્યો છે....
નડિયાદ: કોરોના મહામારીને પગલે હાલ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર બંધ છે. નગરજનો ઉપરાંત બહારથી આવતાં શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશવા પર સંપૂર્ણ...
નડિયાદ: ડાકોરનો એક ઈસમ મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકોને પરત ન સોંપી છેતરપિંડી આચરતો હતો. આ કામમાં તેનો સાથ આપનાર...
આણંદ : આણંદના ગોપાલપુરા ગામે ગપ્પા મારી રહેલા બે શખસ મશ્કરી રહી રહ્યાં હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના...
આશ્રમમાં એક થોડો ભણવામાં નબળો શિષ્ય હતો.તેને ગુરુજી જે શીખવે તે સમજવામાં અને અભ્યાસ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી.ન જલ્દી તેને કંઈ...
કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પણ શાળા હોય, દવાખાનાં હોય કે પોલીસના કાયદો વ્યવસ્થાના નિયમો હજુ સુધી નાગરિક અધિકારોની લેખિત...
દાહોદ: દાહોદ જિલ્લાના બસ ડેપો બારેમાસ નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત...
નવી દિલ્હી : ટ્વિટર ઇન્ક દ્વારા ભારતમાં તેમના સ્ટાફની સલામતી અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી કેન્દ્ર સરકાર (CENTRAL GOVT)નો જવાબ આવી ગયો છે. કેન્દ્ર...
દાહોદ: દાહોદ તાલુકાના ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં...
હાલોલ : હાલોલ શહેરમાં ગત રાત્રી ના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જ ની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા ના એટીએમ મશીનને,...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 521 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,364 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા...
રોકાણકારો માટે આ વર્ષે દિવાળી (DIWALI) વધારે ધમાકેદાર રહી શકે છે. દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (PAYTM) આ વર્ષે નવેમ્બરાબરમાં...
‘ઘાલમેલવાળા મિડીયા’ એવી પક્ષના એક પ્રવકતા સંબિત પાત્રાની ટકોર સહિતની ભારતીય જનતા પક્ષની ઘણી ટકોરવાળી ટવીટસ ટવીટર પાસે છે. ભારતીય જનતા પક્ષે...
વડોદરા: ગુજરાત સરકાર બે કરોડનો ચૂનો લગાવનાર ગોરખધંધા આચરનાર મનસુખ અને તેના પુત્ર દિક્ષીતે ડીડીઓને મુદ્દત પત્ર રુ કરીને જવાબ રજુ કરવા...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
રાજ્યમાં કોરવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 2,521 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 27ના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9761 પર પહોંચ્યો છે. બીજી તરફ શુક્રવારે 7,965 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,50,015 દર્દીઓ સાજા થયા છે.
શુક્રવારે અમદાવાદ મનપામાં 7, સુરત મનપામાં 2, વડોદરા મનપામાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર મનપામાં 1, મહેસાણામાં 2, પાટણ 2, સહિત કુલ 27 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 336, સુરત મનપામાં 228, વડોદરા મનપામાં 308, રાજકોટ મનપામાં 122, ભાવનગર મનપામાં 38, ગાંધીનગર મનપામાં 26, જામનગર મનપામાં 53 અને જૂનાગઢ મનપામાં 69 કેસ નોંધાયા છે.
જ્યારે સુરત ગ્રામ્યમાં 84, જામનગર ગ્રામ્યમાં 30, વલસાડમાં 35, મહેસાણામાં 35, વડોદરા ગ્રામ્યમાં 172, બનાસકાંઠામાં 51, અમરેલીમાં 80, આણંદમાં 51 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 43,611 થઈ છે. વેન્ટિલેટર ઉપર 562 અને 43,049 દર્દીઓ સ્ટેબલ છે.
શુક્રવારે 18 થી 45 વર્ષ સુધીના 1,14,339 વ્યક્તિને પ્રથમ ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 82,301 વ્યક્તિને પ્રથમ ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 29,610નેબીજો ડોઝ, 4,730 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ , અને 5,561ને બીજો ડોઝ, આમ 2,36,541 વ્યક્તિઓને રસી અપાઈ હતી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,65,13,240 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.