રાજપીપળા: કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. એપ્રિલ મહિનામાં...
દોહા : ભારતીય ફૂટબોલ ટીમ (Indian football team)ના કેપ્ટન (captain) અને પ્રભાવશાળી સ્ટ્રાઇકર (striker) સુનિલ છેત્રી (sunil chhetri) આર્જેન્ટીના (Argentina) ના સુપરસ્ટાર...
નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી રાજ્યોને નિશુલ્ક રસી (Free Vaccine) આપવાની ઘોષણા કર્યાના બીજા જ દિવસે કેન્દ્ર સરકાર...
તાજનાગરી આગ્રા (agra)ની પારસ હોસ્પિટલ (paras hospital) સતત બે દિવસથી હેડલાઇન્સમાં છે. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા કોરોના બીજા તરંગ (corona second wave)દરમિયાન ઓક્સિજનનો...
કરાચી: પાકિસ્તાન (pakistan)ના દક્ષિણી સિંધ પ્રાંતમાં બે મુસાફર ટ્રેનો (passenger train) વહેલી સવારે અથડાઇ પડતા ઓછામાં ઓછા 50 નાં મોત (death) થયા...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર અને જિલ્લામાં અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. ઘણા પરિવારો એવા છે જેમની...
સુરત: કોરોનાની પ્રથમલહેરમાં ડાયમંડ ટ્રેડિંગના હબ મુંબઇમાં હીરા બજારો (Diamond Market) અને ડાયમંડ બુર્સ બંધ રહેવા સાથે આંતરાષ્ટ્રીય કાર્ગો ફલાઇટ પણ બંધ...
સુરત: (Surat) 2014માં બનેલી હોલીવૂડના વિખ્યાત અમેરિકન એક્શન, હોરર, થ્રીલર મૂવી ‘જિન’ (Movie Jinn) પર આધારિત મલયાલી અને હિન્દીભાષામાં બનેલી ‘જિન’ ફિલ્મનું...
સુરત: (Surat) સુરતના બહુચર્ચિત અને લાંબા સમય સુધી નિર્માણાધિન રહેનારા પાલ ઉમરા બ્રિજના (Pall Umra Bridge) દિવસો હવે બદલાઈ શકે છે. આ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ઉચ્ચ પદાધિકારીઓ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી જે વિન્ડો છે તેનો સંપૂર્ણ ઉપયોગ ઇન્ડિયન...
નવી દિલ્હી: (Delhi) ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા વેતન મેળવતા લોકો ટૂંક સમયમાં તેમની નોકરીના (Job) સમય, ગ્રેચ્યુઇટી, પીએફ અને પગાર...
સુરત: (Surat) સુરતમાં વહેલી સવારે ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા, કાદરશાની નાળ સમેત અનેક વિસ્તારોમાં...
નવી દિલ્હી: (Delhi) પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ...
નવી દિલ્હી: (Delhi) મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Udhdhav Thakre) મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નિવાસસ્થાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)...
એક તરફ નવસારી જતો મુખ્ય માર્ગ તો બીજ તરફ અમલસાડનો મુખ્ય માર્ગ આવેલો હોય રસ્તા થકી ગણદેવી તાલુકાનું નાનકડું ગામ અજરાઇ, અમલસાડ,...
અંબિકા નદીના કિનારે વસેલું ગણદેવા ગામ ગણદેવી તાલુકાનું છેવાડાનું ગામ છે. અંદાજે 7000 થી વધુ વસ્તી ધરાવતા ગામના સરપંચ તરીકે સતીષ કટારિયા...
કોરોનાની આચારસંહિતા મુજબ સરકારી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી રહી છે. કામનું ભારણ વધારે હોવાથી પહેલાં અરજદારોને ધક્કા ખવડાવવામાં આવતા હતા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
સોમવારીય સત્સંગ પૂર્તિમાં વી.એન.ગોધાણી હાઈસ્કૂલના કર્તવ્ય-ધર્મનિષ્ઠ સંગીત વિશારદ સંગીત ટીચર જાગૃતિબેન જાનીએ ‘મારો ઈશ્વર – મારો ધર્મ’લોકપ્રિય કટારમાં ‘આ દિવસો પણ ચાલ્યા...
‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી...
હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા...
માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા...
એકવાર મધ્યમવર્ગીય મનોજ પોતાના ત્રણ બાળકોને રાજી કરવા સર્કસ જોવા લઇ ગયો,…આમ તો ઘરના બે છેડા ભેગા કરવામાં તે કામમાં જ રહતો,...
સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે? એનું અનુકરણ...
અને હવે કેન્દ્ર સરકારના પગલે સી.બી.એસ.સી.ની બારમા ધોરણની પરીક્ષા રદ થતાં જ ગુજરાત સરકારે પણ શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી બારમાની પરીક્ષા રદ કરી...
દેશમાં કોવિડ-૧૯ના બીજા વિનાશક મોજાએ જે હાહાકાર મચાવ્યો અને દેશમાં ગેરવ્યવસ્થા અને અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા તે પછી દેશનું રાજકીય અને જાહેર જીવનનું...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વલ્લભનગર પોલીસ સ્ટેશન સામે આવેલો બગીચો પાલિકાની બેદરકારીના કારણે ઉજ્જડ બની ગયો છે. તેમાંય આ બગીચાનો...
આણંદ: આણંદના વાંસખીલિયા ગામમાં રહેતી પટેલ યુવતીને દોઢ વર્ષ પહેલા તળપદા યુવક ભગાડી ગયા મામલે ભારે હોહા મચી હતી. તેમાંય આ મામલામાં...
નડિયાદ: ડાકોરના માર્ગો પર માસ્ક પહેર્યાં વિના મોટરસાઈકલ ઉપર ફરતાં પાલિકાના કાઉન્સિલર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જોકે, નિયમ મુજબ ૧૦૦૦...
નડિયાદ: કઠલાલ શહેરમાં આવેલ સરસ્વતી સ્કુલના ગેટ આગળ પાર્ક કરેલી ત્રણ ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. વાહનમાલિકોને...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
રાજપીપળા: કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. એપ્રિલ મહિનામાં કોરોનાના કેસો પિક પર હતા. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કડક નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાથી મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ (Tourists) માટે ખુલ્લું (Open) મૂકવામાં આવ્યું છે. શરૂઆતમાં માત્ર ઓનલાઇન ટિકિટ જ પ્રવાસીઓએ મેળવવાની હતી, ત્યારે પ્રથમ દિવસે 400 જેટલા પ્રવાસી આવ્યા હતા. મંગળવારે આવેલા પ્રવાસીઓમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભલે બીજા પ્રવાસન સ્થળો હજી પણ બંધ રાખવામાં આવ્યા છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખોલી દેવાયું છે. પ્રથમ દિવસે 400 જેટલા પ્રવાસી આવ્યા હતા. તમામ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે કોરોના કેસ વધારે હતા. ત્યારે માંડ રોજના માત્ર 15થી 20 પ્રવાસીઓ આવતા હતા. પરંતુ મંગળવારે ચારસો જેટલા પ્રવાસીઓ આવ્યા છે ત્યારે તંત્રને આશા છે કે પ્રવાસીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે કાળજી પણ રાખવામાં આવી રહી છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ દરેક માટે ફરજિયાત છે. ઉપરાંત અલગ અલગ પોઇન્ટ પર સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે. મંગળવારે આવેલા પ્રવાસીઓમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઈંગ ગેલેરીમાં અગાઉ એક દિવસમાં માત્ર 200 જ પ્રવાસીઓને વ્યૂઈંગ ગેલેરી જોવાનું મર્યાદિત પણ કરાયું હતું, ને હવે પૂર્ણ ક્ષમતા એટલે કે 7000 સાથે શરૂ કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ વધતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતાં પ્રવાસીઓ માટે એપ્રિલ મહિનામાં કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવવું ફરજિયાત હતું. એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર આરોગ્ય વિભાગની ટીમ ગોઠવી દેવામાં આવી હતી, જે પણ પ્રવાસીઓ આવે એમણે રેપિડ ટેસ્ટ કરાવ્યા બાદ જેમનો નેગેટિવ રિપોર્ટ આવે તેમને નામ સાથે કોરોના નેગેટિવ લખેલું યલો કાર્ડ આપવામાં આવતું અને આ કોરોના રિપોર્ટ જોયા બાદ જ ઓન લાઈન ટિકિટ બુક કરાવેલા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવેશ આપવામાં આવતો હતો.