રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જૂનાગઢના પ્રવાસે...
ગાંધીનગર: રામસર કન્વેન્શન હેઠળ ગુજરાતના બે વેટલેન્ડ વિસ્તારોને હવે રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં થોળ પક્ષી અભ્યારણ્ય...
સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં 4-4, અમદાવાદ ગ્રામ્ય,...
હજારો કર્મચારીઓની રોજી રોટી છીનવીને વિવાદમાં આવેલ કિંગફિશર એરલાઇન્સ (King fisher airlines) હવે ઠગ વિજય માલ્યા (Vijay malya)ના હાથમાંથી પડાવી લેવાય છે....
રશિયા અને તુર્કી વચ્ચે 1877 અને 78 વચ્ચે યુદ્ધ થયું, ત્યારે તુર્કીના મિત્રદેશ બ્રિટનમાં દારૂના પીઠામાં એક ગીત ફેમસ થયું હતું: વી...
બાળમિત્રો, દર વર્ષે આપણે સ્કૂલમાં ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ તો સરકાર દ્વારા પણ ધ્વજવંદન જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. ૧૫...
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી...
ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે બ્રિટિશ રાજય પાસેથી આઝાદી પ્રાપ્ત કરીને ત્રિરંગો ઝંડો લહેરાવ્યો. ત્યાર બાદ આ દેશે લોકશાહી અને પ્રજાસત્તાક વ્યવસ્થાને અનુરૂપ...
આઝાદીનાં 75 વર્ષના સંદર્ભે કેન્દ્ર સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે. દેશને આઝાદી મળી ત્યારે પણ ઉજવણી જોરશોરથી થઈ હતી. જો કે...
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની...
સ્વતંત્રતા દિવસ (Independence day)ના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ સુરક્ષાદળો (Indian army)એ આતંકવાદીઓ (terrorist in j & k)ના મોટા...
અંગ્રેજો દ્વારા ભારતમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ની જે નીતિ અખત્યાર કરવામાં આવી હતી તેનું એક અગત્યનું હથિયાર અનામત પ્રથા પણ હતી....
સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેના ઇતિહાસનાં મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે,...
નવી દિલ્હી: ટ્વિટર ઈન્ડિયા (Twitter India)એ પોતાના ઇન્ડિયા હેડ મનિષ મહેશ્વરી (Manish maheshvari)ને બદલી કરીને સીનિયર ડાયરેક્ટર બનાવીને અમેરિકા (America) મોકલવામાં આવ્યા...
સુરત: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મંદ પડેલી વેક્સિનેશનની કામગીરી હવે ફરી પૂરજોશમાં ચાલી રહી છે. 21મી જૂનથી મહાવેક્સિનેશન અભિયાન (vaccination campaign)ની શરૂઆત...
કોંગ્રેસ (congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul gandhi)એ દિલ્હી (Delhi)માં એક દલિત યુવતીની ગેંગરેપ (Gang rape) અને હત્યાને લઈને કરેલી ટ્વિટ (Tweet)...
પુણે : સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(SII)ના અધ્યક્ષ ડો. સાયરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ બહેતર અસરકારકતા માટે બે જુદી જુદી કોરોનાવાયરસની રસીઓનું...
સુરત : લવજેહાદ (Love jihad)નો કાયદો અમલી બન્યા બાદ પ્રથમ કિસ્સો ડિંડોલીમાં નોંધાયો છે. મો. અખ્તર નામના આધેડની સામે ફરિયાદ કર્યાના ત્રણ...
અમેરિકા (America)ની સ્ટાર જિમ્નાસ્ટ (Star gymnastic) સિમોન બાઇલ્સે ટોક્યો ગેમ્સ (Tokyo Olympics) દરમિયાન અચાનક જ જિમ્નાસ્ટીકની સ્પર્ધાઓમાંથી ખસી જવાનો (Left competition) નિર્ણય...
સુરત : પાંડેસરામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકર્તા (Worker) વચ્ચે ચાર હજાર રૂપિયાને લઇને માથાકૂટ થઇ હતી. આપની એક મહિલા કાર્યકતા...
સુરત: સુરત (Surat) શહેરના વોર્ડ નં.2 (Ward-2)માં વેલંજા અને ઉમરા વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા અવારનવાર આમ...
સુરત: સુરત (surat) મનપા (smc)ની મુખ્ય કચેરી મુગલીસરાઈ ખાતે સેન્ટ્રલ ઝોનના વડા ઈનચાર્જ ડે.કમિશનર ગાયત્રી જરીવાલાની ઓફિસમાં બે અસામાજિક તત્વો ચપ્પુ લઈ...
પરિવારજનો, સગાંવહાલાં, પાડોશી, મિત્રો, પરિચિત અને કલીગ્સ…. નામ ગમે તે હોય પરંતુ આપણી જિંદગીના કેનવાસને મેઘધનુષી રંગોથી સજાવવામાં દરેક સંબંધની ખાસ ભૂમિકા...
વ્હાલા વાચકમિત્રો, સૌ પ્રથમ તો આપ સૌને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છાઓ. આ લેખનું હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કંઈક ખોટું છપાય ગયાનું...
ગતાંકે ‘ રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ’ ને અનુલક્ષીને આપણે સ્તનપાનનું મહત્ત્વ સમજાવતો લેખ વાંચ્યો. હવે આ અંકે સ્તનપાન ક્યાં સુધી કરાવવું અને સ્તનપાન...
હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે. પરતંત્રતાથી મોટું આ દુનિયામાં કોઇ દુ:ખ નથી અને સ્વતંત્રતા એ સુખનું પ્રથમ પગથિયું છે. વિશ્વની બીજા નંબરની લોકશાહીમાં સ્વતંત્રતાનું...
અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પાછું ફરે તે પછી પણ રિમોટ કન્ટ્રોલથી અફઘાનિસ્તાન પર રાજ કરવાની અમેરિકાની યોજના ધૂળમાં મળી ગઈ છે. હજુ તો...
મનુષ્યનો જો પુનર્જન્મ હોય તો તમામ ધર્મોના મનુષ્યોનો પુનર્જન્મ થાય જ. કારણ કે પુનર્જન્મ એ કુદરતી ઘટના કહેવાય. કોઇ ધર્મના લોકો તેને...
પેટ્રોલનો ભાવ લીટરે સો વટાવી ગયો છે તો પણ શહેરોમાં કારો ઓછી થઈ નથી. અખબારોમાં રોજ આ માટે બુમરાણ હોય છે. ફોટાઓમાં...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જૂનાગઢના પ્રવાસે છે.આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.આવતીકાલે તા.૧૫મી ઓગષ્ટે સવારે ૯ કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.
અને મુખ્યમંત્રી ૭૫માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી રૂપાણી ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલમાં , વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદી નવસારી ખાતે આવતીકાલે ધ્વજવંદન કરાવશે.