ઇરાનથી પોતાના જરથોસ્થી ધર્મના રક્ષણ માટે ભારતમાં આવીને સંજાણ બંદરે ઉતરેલા અને દેશના ગામડા-શહેરોમાં વસ્યા છે, પારસીઓ રમુજી, દિલાવર, નેક સ્વભાવના છે....
શાસનકર્તા અને ખેડૂત સંસ્થા વચ્ચે ચાલતુ આંદોલનનો સુખદ અંત લાવવા માટે અન્ય પક્ષો કે ગુણવાન સંત મહાત્માઓ મધ્યસ્થી કરવા આવતા નથી એ...
‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ કહયું છે કે ભારત વિશ્વની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડે છે. ચોક્કસ આ બાબતે આપણે ગર્વ લેવો જોઇએ...
ક્રિકેટરસિયાઓએ ૫૦ ઓવરની વન – ડે મેચ,૨૦ – ૨૦ અને ટેસ્ટ મેચનું નામ સાંભળ્યું હશે, પરંતુ ૧૦૦ બોલની મેચ સાંભળ્યું ન હોય....
સમાચારપત્ર રિપોટ પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટર્સ ટીમે તાજેતરમાં જ સુરતના અશ્વિનીકુમાર સ્થિત લબ્ધી મિલમાં આગ લાગતા પોતાના જાનને જોખમે 25 જેટલા...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) 2021 માં તેના પ્રથમ મિશન ( MISSION) માટે 28 ફેબ્રુઆરીએ બ્રાઝિલિયન સેટેલાઇટ એમેઝોનીયા -1 ( AMEZONIA) અને...
7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ ગ્લેશિયરની ચેતવણી આપી હતી, જેના કારણે આટલો મોટો વિનાશ થયો છે. તેમણે કહ્યું કે...
સ્થાનિક શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4445.86 અને નિફ્ટીમાં 1289.65 પોઇન્ટનો વધારો થયો છે. આજે, સપ્તાહના પ્રથમ...
પૂર્વ નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ પ્રધાન ઉમા ભારતીએ રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘટેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું...
ઉત્તરાખંડના ચમોલી ખાતે આજે સવારે દશ વાગ્યે ગ્લેશિયલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ કરૂણાંતિકામાં આશરે 170 યુવકો જેઓ ઋષિગંગા પ્રોજેક્ટ...
ગો-એર એરલાઇન્સ દ્વારા 2020ના પ્રારંભમાં સુરતથી વારાણસી,લખનઉ,પટના,ગોવા અને જયપુર સહિત સાત શહેરોને જોડતી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી દર્શાવામાં આવી હતી. પરંતુ કોરોનાને...
બીજી ફેબ્રુઆરીથી શરૂ કરેલી સુરત- વલસાડ- સુરત મેમુ પાસધારકો વગરની અને કસમયની ટ્રેન છે. જે વલસાડમાં ચાર કલાક અને સુરતમાં સળંગ ૧૫...
ગુજરાતમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવામાં આવે છે. આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરી નાખવામાં આવે છે. દેશમાં સૌથી વધુ સ્થળાંતર આદિવાસીઓએ કર્યા છે. સિડ્યૂલ્ડ...
અંહી રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે બનાવેલા 578 રનના વિશાળ સ્કોરની સામે ટોપ ઓર્ડરના ધબડકા પછી ઋષભ પંત અને ચેતેશ્વર...
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, કોવિડ -19 રસીના ડોઝની સંખ્યાના સંદર્ભે ભારત વિશ્વનો ત્રીજો ક્રમનો દેશ બન્યો છે. ભારતથી આગળ...
કોરોનામાં શીપિંગ કંપનીઓની કેન્ટનર્સની વ્યવસ્થામાં વિક્ષેપ પડતા આયાત-નિકાસ પર સીધી અસર પડી છે. વિદેશોમાં નિકાસ કરવામા પણ મુશ્કેલી નડી રહી છે જ્યારે...
ગાંધીનગર : રાજયમાં છેલ્લા વીસ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તે રાહતના સમાચાર છે. દરમિયાન આજે રવિવારે રાજયમાં કોરોનાના ૨૪૪...
સુરત: સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ગતરોજ પૂર્ણ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના અંતે 540 ઉમેદવારોએ મેદાને જંગમાં ઝુકાવ્યું...
ભારતની મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ રવિવારે એક ખાસ સિદ્ધિ મેળવીને ઓપન એરાના ઇતિહાસમાં કોઇ ગ્રાન્ડસ્લેમના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનારી પાંચમી મહિલા...
મહારાષ્ટ્ર (Maharashtra) ના પાલઘરમાં વૃંદાવન દર્શન સંકુલમાં એક આશ્ચર્યજનક (Surprising) ઘટના સામે આવી છે. અહીં, એક વ્યક્તિએ તેના લિવ-ઇન (live-in relationship) પાર્ટનરની...
સ્વાભાવિક રીતે રામાયણ પછી મહાભારતનો વારો આવે પણ મહાભારત તો મસમોટું વન છે, એ માટે જરા વધુ ધીરજ પણ જોઈએ. એ દરમિયાન...
છેલ્લા કેટલાક દિવસોથી મ્યાનમાર (MYANMAR) ચર્ચામાં છે. આપણે ખેડૂત આંદોલન, રિહાના, કંગના અને એવું બધું ચર્ચવા અને જોવામાં વ્યસ્ત છીએ. આપણા આ...
સુરતમાં જેમ નાટક ભજવાવા ફરી શરૂ થયા છે તો ચિત્રગેલેરી (ART GALLERY) પણ ફરી ચિત્રકૃતિઓ વડે તેના ભાવકોને નિમંત્રી રહી છે. હમણાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં અનેક કેન્દ્રીય યોજનાઓ લાગુ નહીં કરવા બદલ મમતા બેનર્જી સરકારની ટીકા કરતા કહ્યું હતું કે...
ગુજરાતના (GUJRAT ) બનાસકાંઠા ( BANASKANTHA) જિલ્લામાંથી એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં પતિ-પત્નીના સંબંધો પર સવાલો ઉભા થયા છે. અહીં પતિની...
1991 ઉત્તરકાશી ધરતીકંપ : ઓક્ટોબર 1991 માં ઉત્તર પ્રદેશ (UP)માં અવિભાજિત રાજ્યમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 768...
જાન્યુઆરી 2021 માં, ટેલિગ્રામ (Telegram) એ વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલ નોન-ગેમિંગ એપ્લિકેશન (Non-gaming application) હતી. સેન્સર ટાવરના અહેવાલ મુજબ, આમાંથી 24%...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ રવિવારે ઉત્તરાખંડમાં હિમખંડ તૂટવાના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજ્યના...
રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની રીષિગંગા ખીણમાં અલકનંદા અને તેની સહાયક નદીઓના અચાનક પતનને કારણે હિમાલયના ઊંચાઇવાળા પ્રદેશોમાં ભારે તબાહી સર્જાઇ છે. પોલીસ...
દલિત મજૂર અધિકાર કાર્યકર અને કામદાર અધિકાર સંગઠન (એમએએસ) ના સભ્ય નવદીપ કૌરના સંબંધીઓએ કહ્યું છે કે તેઓ હવે તેમની મુક્તિ માટે...
માંડ માંડ ચાલુ કરાયેલા લાલબાગ બ્રિજનો એક છેડો ફરી બંધ કરી દેવાયો
દાહોદ નગરપાલિકાની સત્તાની સાઠમારીથી પ્રજા પરેશાન
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચનો જવાન લાંચ લેતા પકડાયો, એક ફરાર
બ્રહ્મા કુમારીઝ અટલાદરા ખાતે 7 દિવસીય મૌન અનુભૂતિ સપ્તાહનો પ્રારંભ..
જય પેલેસ્ટાઈન બોલવાનું ઓવૈસીને ભારે પડશે, ગુમાવી શકે છે સાંસદ પદ, રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચ્યો
આગામી 5 દિવસ રાજ્યમાં ધમધમોકાર વરસાદ પડશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
વાપી નજીક ટ્રેક પર પડી હતી આ વસ્તુ, તાત્કાલિક ટ્રેન થોભાવી રેલવેએ હજારો લોકોના જીવ બચાવ્યા
વડોદરા : MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે રમાતુ રાજકારણ
વરસાદના લીધે ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ રદ થશે તો શું થશે? જાણો સમીકરણ…
11 મહિનાનો કોન્ટ્રાક્ટ 2 મહિનામાં જ પૂરો થઈ જતાં વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓ ગુસ્સે ભરાયા
જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળો અને આતંકવાદીઓની અથડામણમાં 2 આતંકી ઠાર
રસ્તા પરના ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સુરત પોલીસે હવામાં ડ્રોન ઉડાડ્યા
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન હકે ટીમ ઈન્ડિયા પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં..
એડમિશન માટે વાલી-વિદ્યાર્થી હેરાન થાય છે તેનું કારણ વચેટિયાઓનો ભ્રષ્ટ્રાચાર: કાનાણીએ CM ને પત્ર લખ્યો
87 દિવસ જેલમાં રહ્યા બાદ પણ કેજરીવાલને રાહત નહીં, ED બાદ CBIએ કરી ધરપકડ
દિનદહાડે અજાણી મહિલા નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકને ઉઠાવી ગઈ
સુરત કસ્ટમની મહિલા સુપરિટેન્ડેન્ટ દાણચોરો સાથે ગોલ્ડ સ્મગલ કરતી હતી, આખરે સસ્પેન્ડ કરાઈ
દિલ્હીમાં પાણીની તીવ્ર તંગીને કારણે જળરમખાણો શરૂ થઈ ગયાં છે
દરિયાના પેટાળમાં છુપાયું છે ભારતનું ભવિષ્ય!!
ઓમ બિરલા ધ્વની મત દ્વારા લોકસભાના સ્પીકર ચૂંટાયા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ બ્લેક મની અને મસલ્સ પાવર્સની બાતમી અંગેની આયકર વિભાગની સરકારી દુકાન જ બંધ થઇ ગઈ
આતંકવાદ હજુ ખતમ થયો નથી
‘લગ્નધર્મ’માં કોઇ ધર્મ અંગિકાર કરાવવો ધર્મ નથી
આવું વિચારો નહિ
કેન્યાની સંસદમાં હજારો વિરોધીઓએ આગ ચાંપી, ભારતીયો માટે એડવાઈઝરી જારી
સંગઠિત ખેડૂતો મૂલ્યવૃદ્ધિથી વિકાસ સાધે
શું પ્રવેશ પરીક્ષાઓની પેટર્ન બદલવાનો સમય પાકી ગયો છે?
૧૮મી લોકસભામાં શરૂઆતથી જ વિવાદો સર્જાવા માંડ્યા છે
ટ્રાઇડેન્ટ ઓવરસીસ એન્ડ એકેડમીએ લંડનના વિઝાના બહાને કુલ ₹14.50લાખ ગપચાવ્યા..
અડાજણમાં મેટ્રોનો સામાન ચોરાતો હોવાથી વોચ ગોઠવાઈ અને સવારે પાંચ વાગ્યે રિક્ષામાં 3 ગઠિયા આવી પહોંચ્યા..
ઇરાનથી પોતાના જરથોસ્થી ધર્મના રક્ષણ માટે ભારતમાં આવીને સંજાણ બંદરે ઉતરેલા અને દેશના ગામડા-શહેરોમાં વસ્યા છે, પારસીઓ રમુજી, દિલાવર, નેક સ્વભાવના છે. જયાંજયાં વસ્તયા ત્યાંના લોકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
પારસીઓની અલગ રહેણી-કરણી, અનોખી બોલી શાંતિ-પ્રિય – ધર્મપ્રિય સ્વભાવના છે. મીઠ્ઠી અનોખી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પારસીઓ લડાઇ-ઝઘડામાં માનતા નથી. તેમ જ કોઇનું અપમાન કે માનહાની કરતાં નથી. જે ધંધા-વ્યવસાયમાં જોડાયા હોય તેમાં પ્રમાણિકતા – નેકી – વફાદારી કાયમ રાખી છે.
પારસીઓની દિન પ્રતિદિન વસ્તી ઘટતી જાય છે. અને માઇક્રો-માઇનોરીટીમાં આવી ગયા છે, છતાં કદી હકક કે અધિકારની માંગણી કરી નથી. પારસી જજન અને નાટયકાર યઝદી કરંજિયા સાહેબનું માનવું છે કે, પારસીઓને કટોકટીના સમયે ભારત દેશે આશરે આપ્યો હતો, જેથી એક ઉપકાર છે. આથી પારસીઓ સવાયા ગુજરાતી અને વફાદારીપૂર્વક જીવી રહ્યા છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.