કૈરો, તા. ૩૦: ઇરાની સમર્થિત હુથીઓએ શનિવારે જણાવ્યું હતું કે યમનની રાજધાની સનામાં બળવાખોર-નિયંત્રિત સરકારના વડા પ્રધાન ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા...
નવી દિલ્હી, તા. સુરક્ષા દળોએ શનિવારે ગુરેઝમાં આતંકવાદીઓમાં ‘માનવ જીપીએસ’ તરીકે જાણીતા બાગુ ખાનને ઠાર કર્યો હતો. બાગુ ખાન, જેને સમંદર ચાચા...
જમ્મુ, તા. ૩૦(પીટીઆઈ): રિયાસી અને રામબન જિલ્લાના ઉંડાણના ગામોમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવા અને ભૂસ્ખલનની બે ઘટનાઓમાં એક જ પરિવારના સાત...
નવી દિલ્હી, તા. ૩૦(પીટીઆઈ): વિપક્ષ શાસિત રાજ્યોએ જીએસટી રેટ સ્લેબની સંખ્યા અને મોટા પાયે વપરાશની વસ્તુઓ માટેના દરોમાં ઘટાડો કરવા માટે પોતાનો...
નવી દિલ્હી, તા. ૩૦(પીટીઆઈ): ભારતીય વાયુસેના દ્વારા કાળજીપૂર્વક પસંદ કરાયેલા પાકિસ્તાની લશ્કરી લક્ષ્યો પર ૫૦ થી ઓછા શસ્ત્રો છોડવામાં આવ્યા હતા, જેના...
તિયાનજિન (ચીન), તા. 30 (પીટીઆઈ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે,...
તિયાનજિન, તા. ૩૦: સાત વર્ષથી વધુ સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ચીન હતા, તેમની આ મુલાકાત પર આતુરતાથી નજર...
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ અંગે પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રી કાર્યાલયે આ માહિતી...
પ્રતિનિધિ બોડેલીછોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના પ્રશ્નો આવ્યા હતા. જ્યારે વાત કરીએ સુખી ડેમની ત્યારે તેમાં પણ...
સાવલી; સાવલી તાલુકામાં પરોઢ થી જ ધોધમાર વરસાદ ચાલુ થતા દિવસ ભર કુલ 40 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સીઝનનો કુલ 550...
ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે રાજ્યની ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ભારે...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા તાલુકા ના જોટવડ ગામના કલ્હરી ફળિયામાં રહેતો આશરે 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતાં...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 શહેરમાં લૂંટફાટ કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં પોતાની પુત્રીને ખાનગી કોચિંગ ક્લાસમાં મૂકીને મોપેડ...
2.40 લાખની 719 બોટલો અને કાર સહિત 3.25 લાખનો મુદ્દામાલ કબ્જેબાજવાના કપિલસિંગ કુંતલની ધરપકડ,રુબિન ઉર્ફે કટે શેખને ભાગેડુ જાહેર કરાયો : (...
શનિવારે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પૂરાં થતાં પોલીસે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી જેને કોર્ટે નામંજૂર કરતાં આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલાયા...
શિનોર : ઉપરવાસમાં સતત વરસાદ પડતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થતા તંત્ર દ્રારા...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ થી જિલ્લાની મેણ નદી, હેરણ નદી, ઓરસંગ નદી અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. સતત...
નસવાડી: છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામે એક મૃતદેહની અંતિમ ક્રિયા માટે તાડપત્રી ઓઢાડીને વિધિ કરવી પડી હતી. જ્યારે ગ્રામજનો દ્વારા વખતો વખત સ્મશાન...
ઇન્ડોનેશિયામાં બેકાબૂ ભીડે સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે. આના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ...
35 શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ 10 મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત કરાયું શિક્ષણ સમિતિના અધ્યક્ષ,શાસનાધિકારી સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 અભયમ 181 મહિલા હેલ્પલાઇન બાપોદ વડોદરા દ્વારા ક્રિસ્ટલ સ્કૂલના ટીચર્સ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 65 જેટલા...
પુરી રથયાત્રાના ત્રણ પૈડા સંસદ પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને શનિવારે આ વાતની પુષ્ટિ કરી. મંદિર સમિતિએ જણાવ્યું હતું...
પ્રતિનિધી ગોધરા તા.30પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મીરપ અને સંતરોડ બજારને જોડતા મુખ્ય માર્ગ પરના કોઝવે (ડીપ નાળા) પર સતત વરસી રહેલા...
એન્ડેવર ઈન્ફોટેક પ્રા.લિમિટેડની બંધ ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ :વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : કોઈ જાનહાનિ નહિ ( પ્રતિનિધી...
IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 4 જૂને વિજય પરેડમાં જીવ ગુમાવનારા તમામ 11 લોકોના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે (30 ઓગસ્ટ 2025) SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. સમિટ ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ...
આજે બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાનો 14મો દિવસ છે. ભોજપુરમાં યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા. નરેન્દ્ર મોદી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2026 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું...
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાવાની છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન...
શહેરભરમાં વરસાદી ઝાપટા : પ્રતાપપુરામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી વધશે સવારથી વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : સાંજે ગણેશ મંડળો...
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વેજલપુર ગામના દબાણ મામલે નવો વળાંક, સિટી સર્વેની દેખાવ પૂરતી કાર્યવાહીથી અરજદાર નારાજ
કૈરો, તા. ૩૦: ઇરાની સમર્થિત હુથીઓએ શનિવારે જણાવ્યું હતું કે યમનની રાજધાની સનામાં બળવાખોર-નિયંત્રિત સરકારના વડા પ્રધાન ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. બળવાખોરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે સનામાં થયેલા હુમલામાં અહમદ અલ-રાહાવી અનેક મંત્રીઓ સાથે માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે યમનના સના વિસ્તારમાં હુથી આતંકવાદી શાસનના લશ્કરી લક્ષ્ય પર ચોક્કસ હુમલો કર્યો હતો. બળવાખોરોના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ ૨૦૨૪થી હુથીની આગેવાની હેઠળની સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપનારા અલ-રાહાવીને તેમની હુથી-નિયંત્રિત સરકારના અન્ય સભ્યો સાથે સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં તેની પ્રવૃત્તિઓ અને કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે યોજાયેલ એક નિયમિત વર્કશોપ બેઠક દરમિયાન નિશાન બનાવવામાં આવ્યા હતા.
ગાઝામાં હમાસ સામે ઇઝરાયલના યુદ્ધ દરમિયાન હુથીઓએ વારંવાર ઇઝરાયલ સામે મિસાઇલો છોડ્યા છે. જૂથ કહે છે કે હુમલાઓ પેલેસ્ટિનિયનો સાથે એકતામાં કરવામાં આવે છે. જોકે યમન દ્વારા છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલો ઇઝરાયલ દ્વારા અટકાવવામાં આવે છે, અથવા હવામાં તોડી પાડવામાં આવે છે. હુથી સંચાલિત આરોગ્ય મંત્રાલય અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અઠવાડિયાની શરૂઆતમાં, ઇઝરાયલી દળોએ સનાના અનેક વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 102 અન્ય ઘાયલ થયા હતા.ગાઝામાં હમાસ સામે ઇઝરાયલના યુદ્ધ દરમિયાન હુથીઓએ ઇઝરાયલ તરફ મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે અને લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવ્યા છે. બળવાખોરો કહે છે કે તેમના હુમલાઓ પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શવવા માટેના છે.
હુથી હુમલાઓના જવાબમાં, ઇઝરાયલ અને અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનમાં બળવાખોરોના કબજાવાળા વિસ્તારો પર હુમલો કર્યો, જેમાં સના અને વ્યૂહાત્મક દરિયાકાંઠાના શહેર હોદેઇદાનો સમાવેશ થાય છે. ઇઝરાયલી હુમલાઓએ મે મહિનામાં સના એરપોર્ટને સેવા માટે નકામુ બનાવી દીધું હતું ટ્રમ્પ વહીવટીતંત્રે મે મહિનામાં શિપિંગ પરના હુમલાઓ બંધ કરવાના બદલામાં હવાઈ હુમલાઓ બંધ કરવા માટે હુથીઓ સાથે કરારની જાહેરાત કરી હતી. જો કે, બળવાખોરોએ કહ્યું હતું કે આ કરારમાં ઇઝરાયલ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતા લક્ષ્યો પર હુમલા અટકાવવાનો સમાવેશ થતો નથી.