નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા (BS Yeddyurappa) આજે CID સમક્ષ હાજર થયા હતા. વાસ્તવમાં તેમના...
ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના બારેજા ખાતેથી પતિ-પત્નીને દબોચી હરણી પોલીસને સોપ્યા પ્રતિનિધિ વડોદરા તા. 17વડોદરાના વીઆઈપી રોડ પર રહેતા મહિલા શિક્ષકના પુત્રને કેનેડાના...
ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે...
સુરત: શહેરમાંથી ડુપ્લીકેટ ચલણી નોટના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 24 હજારની નકલી ચલણી નોટ સાથે...
મહીસાગર જિલ્લાના ખેડૂત ચેક બાઉન્સના કેસના સમાધાન માટે રૂપિયા લઈને સમા ખાતે આપવા જઈ રહ્યા હતા પ્રતિનિધિ વડોદરા તા.17મહીસાગર જિલ્લાના ખેડૂત સમા...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં પેપર લીકના (Paper leak) મામલાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે યુપીના (U.P) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi...
સુરત: પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો છે. પાવાગઢ મહાકાળી...
ક્વિટોઃ ઇક્વાડોરના (Ecuador) બાનોસ ડી અગુઆ સાંતા વિસ્તારમાં સોમવારે 17 જૂનના રોજ ભૂસ્ખલન (Landslide) થયું હતું. ભૂસ્ખલનને કારણે આ વિસ્તારમાં 6 લોકોનાં...
શીના બોર મર્ડર કેસ સમગ્ર ભારતમાં ખૂબ જ ચકચારી બન્યો હતો. શીના બોરા હત્યા કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પોલીસે ઈન્દ્રાણી...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં આજે સોમવારે સવારે પોલીસ સાથે કેટલાક માઓવાદીઓની (Maoists) અથડામણ થઇ હતી. જેમાં એક મહિલા સહિત...
સુરત: આજે તા. 17 જૂનની સવાર શહેરના રમતપ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર લઈને આવી હતી. શહેરના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના...
ગુજરાતે આર્થિક અને સામાજિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે, તેના કોઈ ચોક્કસ આંકડા મળતા નથી, પણ શરાબ પીવામાં અને પેપરો ફોડવામાં જબરદસ્ત...
ભરૂચ: ભરૂચ જીલ્લા પોલીસે આગામી દિવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય એવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ ગુનો દાખલ...
ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. એક માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ દેશમાં NDAની સરકાર બની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી...
ધારો કે પાંચસો પાંસડ રજવાડાનું ભારતમાં વિણીનીકરણ નહીં થયું હોત તો નાનકડા અનેશ દેશોના સમૂહ રૂપ એક અલગ જ વિશ્વ સ્થાપિત થયું...
હાલમાં શહેરમાં દરેક મોટા ચાર રસ્તા પર ટ્રાફિક સિંગ્નલ પાસે ઉભા રહેવું પડે છે. તેનાથી પેટ્રોલ તથા પ્રદૂષણમાં વધારો થાય છે. કોઇવાર...
નવી દિલ્હી: દેશભરમાં બકરીઇદનો (Bakri Eid) તહેવાર આજે તારીખ 17 જૂનના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ આ પર્વ નિમિત્તે મસ્જિદોમાં...
સુરતમાં હમણાં એક વિરલ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, ટ્રાફિક સેન્સ બાબતે બદનામ સુરતીઓ ચાર રસ્તે સિગ્નલને ડાહ્યાંડમરા થઈને ફોલો કરતાં જોવાં...
વર્તમાન સરકારે પ્રજાને લૂંટવાનો કારસો રચી નાંખ્યો છે. દૂધમાં ભાવ વધારો ઝીંકાયો છે પરંતુ દૂધવાળા હોંશિયાર છે, એટલે તેઓ બે-બે રૂપિયા વધારીન...
સુરત એક એવું શહેર છે કે જેની તાસિર દેશના તમામ શહેર કરતાં અલગ છે. સુરતીઓ મોજીલા તો છે જ સાથે જીદ્દી પણ...
વલસાડ : વલસાડમાં હવે કેરીની મોસમ પૂર્ણતાના આરે આવી છે. કેરી માર્કેટ હવે ખાલી ખમ થઇ રહ્યું છે. બજારમાંથી રાજાપુરી કેરી સંપૂર્ણ...
સુરત: સચીન પોલીસે મોહિણી ગામમાં આવેલા એક મકાનના વાડામાં મુકેલા આઈસર ટેમ્પોમાંથી 10.39 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે 9 આરોપીઓની ધરપકડ...
વડોદરા શહેરના સેવાસી ટીપી-૧માં આવેલા શાશ્વત ગ્રીનસ્કેપ અર્બન રેસીડેન્સી ની આસ પાસ ૪૦૦ વુડાના મકાનો આવેલા છે તે સહિતની કુલ ૬૦૦ મકાનો...
દિલ્હીમાં જળ સંકટ વિવાદ રવિવારે હિંસક બન્યો હતો. સેંકડો લોકોએ આવીને પથ્થરમારો કર્યો અને છતરપુર જલ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરી હતી. ઓફિસ...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ઉદલ મહુડા તળાવમાં અંદરપુરા ગામના બે તરૂણના ડુબી જતા મૃત્યુ થયાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ...
હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમા 19 વર્ષીય યુવક અને સગીર યુવતીએ ઝંપલાવ્યું હતું. ફાયર ફાઈટરની ટીમે...
સાવલી: સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ બહુચર્ચિત રાજ ફિલ્ટર નામની કંપનીમાં 20 થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન વારંવાર આંગળા કપાઈ...
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આજે એનસીઈઆરટીના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાની સાથે વાત કરી હતી. વાતચીતમાં કેટલાક વિષયો અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા આવ્યા હોવાના...
દાહોદ તા.૧૬ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા મુખ્ય પ્રાથમીક શાળામાં નાયબ મામલતદાર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતાં અનાજનો કુલ ૫૮ કિલો જથ્થો...
માંડ માંડ ચાલુ કરાયેલા લાલબાગ બ્રિજનો એક છેડો ફરી બંધ કરી દેવાયો
દાહોદ નગરપાલિકાની સત્તાની સાઠમારીથી પ્રજા પરેશાન
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચનો જવાન લાંચ લેતા પકડાયો, એક ફરાર
બ્રહ્મા કુમારીઝ અટલાદરા ખાતે 7 દિવસીય મૌન અનુભૂતિ સપ્તાહનો પ્રારંભ..
જય પેલેસ્ટાઈન બોલવાનું ઓવૈસીને ભારે પડશે, ગુમાવી શકે છે સાંસદ પદ, રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચ્યો
આગામી 5 દિવસ રાજ્યમાં ધમધમોકાર વરસાદ પડશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
વાપી નજીક ટ્રેક પર પડી હતી આ વસ્તુ, તાત્કાલિક ટ્રેન થોભાવી રેલવેએ હજારો લોકોના જીવ બચાવ્યા
વડોદરા : MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે રમાતુ રાજકારણ
વરસાદના લીધે ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ રદ થશે તો શું થશે? જાણો સમીકરણ…
11 મહિનાનો કોન્ટ્રાક્ટ 2 મહિનામાં જ પૂરો થઈ જતાં વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓ ગુસ્સે ભરાયા
જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળો અને આતંકવાદીઓની અથડામણમાં 2 આતંકી ઠાર
રસ્તા પરના ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સુરત પોલીસે હવામાં ડ્રોન ઉડાડ્યા
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન હકે ટીમ ઈન્ડિયા પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં..
એડમિશન માટે વાલી-વિદ્યાર્થી હેરાન થાય છે તેનું કારણ વચેટિયાઓનો ભ્રષ્ટ્રાચાર: કાનાણીએ CM ને પત્ર લખ્યો
87 દિવસ જેલમાં રહ્યા બાદ પણ કેજરીવાલને રાહત નહીં, ED બાદ CBIએ કરી ધરપકડ
દિનદહાડે અજાણી મહિલા નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકને ઉઠાવી ગઈ
સુરત કસ્ટમની મહિલા સુપરિટેન્ડેન્ટ દાણચોરો સાથે ગોલ્ડ સ્મગલ કરતી હતી, આખરે સસ્પેન્ડ કરાઈ
દિલ્હીમાં પાણીની તીવ્ર તંગીને કારણે જળરમખાણો શરૂ થઈ ગયાં છે
દરિયાના પેટાળમાં છુપાયું છે ભારતનું ભવિષ્ય!!
ઓમ બિરલા ધ્વની મત દ્વારા લોકસભાના સ્પીકર ચૂંટાયા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ બ્લેક મની અને મસલ્સ પાવર્સની બાતમી અંગેની આયકર વિભાગની સરકારી દુકાન જ બંધ થઇ ગઈ
આતંકવાદ હજુ ખતમ થયો નથી
‘લગ્નધર્મ’માં કોઇ ધર્મ અંગિકાર કરાવવો ધર્મ નથી
આવું વિચારો નહિ
કેન્યાની સંસદમાં હજારો વિરોધીઓએ આગ ચાંપી, ભારતીયો માટે એડવાઈઝરી જારી
સંગઠિત ખેડૂતો મૂલ્યવૃદ્ધિથી વિકાસ સાધે
શું પ્રવેશ પરીક્ષાઓની પેટર્ન બદલવાનો સમય પાકી ગયો છે?
૧૮મી લોકસભામાં શરૂઆતથી જ વિવાદો સર્જાવા માંડ્યા છે
ટ્રાઇડેન્ટ ઓવરસીસ એન્ડ એકેડમીએ લંડનના વિઝાના બહાને કુલ ₹14.50લાખ ગપચાવ્યા..
અડાજણમાં મેટ્રોનો સામાન ચોરાતો હોવાથી વોચ ગોઠવાઈ અને સવારે પાંચ વાગ્યે રિક્ષામાં 3 ગઠિયા આવી પહોંચ્યા..
નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા (BS Yeddyurappa) આજે CID સમક્ષ હાજર થયા હતા. વાસ્તવમાં તેમના ઉપર એક સગીરાનું યૌન શોષણ (Sexual exploitation) કરવાનો આક્ષેપ હતો. તેમજ સગીરાની માતાએ તેમની વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ આ મામલે યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેઓ 17મી જૂન એટલે કે સોમવારે CID સમક્ષ હાજર થશે. 11મી જૂને બેંગલુરુની કોર્ટે પોસ્કો કેસમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. CID સમક્ષ હાજર થતાં પહેલા યેદિયુરપ્પાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, હું CIDમાં જાઉં છું. રાજ્ય સરકારને આડે હાથ લેતા તેમણે કહ્યું કે, “હાલ રાજ્યની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. રાજ્ય સરકારનો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય ખોટો છે. તેમજ આ નિર્ણય એક ગંભીર ગુનો છે. રાજ્ય સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.”
જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી જ્યારે દિલ્હીથી પરત ફરશે, ત્યાર બાદ તરત જ તેમના વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપે તેને કાવતરું ગણાવ્યું અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, બી. નાગેન્દ્ર સામેના ભ્રષ્ટાચારના આરોપો પરથી ધ્યાન હટાવવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો
પીડિતાની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ઘટના 2 ફેબ્રુઆરીએ એક મીટિંગ દરમિયાન બની હતી. ત્યારે યેદિયુરપ્પાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા એક મહિલા તેમના ઘરે આવી હતી. તે રડતી હતી અને કહી રહી હતી કે તેણીને કોઈ સમસ્યા છે. પૂર્વ સીએમએ વધુમાં કહ્યું કે, “મેં તેને પૂછ્યું કે મામલો શું છે અને મેં જાતે જ પોલીસને ફોન કર્યો હતો. તેમજ મેં કમિશનરને આ બાબતે જાણ કરી અને મદદ કરવા કહ્યું હતું. બાદમાં મહિલાએ મારી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. મેં પોલીસ કમિશનરને આ બાબતની જાણ કરી મામલા ઉપર તેમનું ધ્યાન દોર્યું હતું.” આ સાથે જ યેદિયુરપ્પાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.