Gen-Zના આંદોલનને કારણે નેપાળમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાન પર કબજો જમાવી દીધો છે. જેના કારણે મંત્રીઓ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તેઓની જીવન યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.ત્યારે વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વીસીસીઆઇના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન...
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયે યુવાનોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લાખો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને આ...
ખાલી પડેલી બેઠકો ભરવા માટે રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવા માંગ યુનિવર્સિટીનું પ્રશાસન તંત્ર કથડી ગયું અને જીકાસની એક કઠપૂતળી હોય તે રીતે...
અજરાઇ આશ્રમશાળામાં સેવાની ધૂણી ધખાવનારા ભગુભાઈની સેવાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવી હળપતિઓનાં બાળકોને શિક્ષણ મળે એ હેતુથી શરૂ થયેલી અજરાઈ...
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 2025 માટે સંસદમાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં મુખ્ય મુકાબલો ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ...
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું એક નાનકડું ગામ મહાભારત કાળથી અસ્તિત્વ ધરાવે છે. આ અજરાઈ ગામમાં આજે પણ ભીમ ખડકો જોવા મળે છે....
ખાણ ખનિજ વિભાગની બેદરકારી પ્રતિનિધિ સંખેડાતા:૯/૦૯/૨૦૨૫ છોટા ઉદેપુર જીલ્લાના ગોલા ગામડી ખાતે ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટ પાસે વિભાગની બેદરકારીને કારણે રસ્તા પર...
વડોદરામાં અછોડાતોડ ગેંગનો આતંક, વધુ બે વૃદ્ધાને નિશાન બનાવી સમતા વિસ્તારમાં મંદિરમાં આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી ચેન તોડનાર સીસીટીવી કેમેરામાં કેદ...
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિર્મંદ વિસ્તારના ઘાટુ પંચાયતના શરમાની ગામમાં મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનથી બે મકાન પૂરેપૂરા ધરાશાયી થઈ ગયા હતા. આ...
વરસાદ કુદરત સર્જિત હોય છે, પણ પૂર માનવ સર્જિત હોય છે. નદીઓ જ્યારે કુદરતી રીતે વહેતી હતી ત્યારે પૂરો આવતાં હતાં, પણ...
જયારે ટી.વી.નો પ્રવેશ થયો ન હતો ત્યારે આકાશવાણીની લોકપ્રિયતા ટોચ પર હતી. રાજકોટ કેન્દ્ર પરથી દર રવિવારે રાત્રે સવા નવ કલાકે સવિનય...
એક વાર એક રિક્ષા સ્ટેન્ડ પર ત્રણ રિક્ષાવાલા નવરા બેઠા બેઠા વાતો કરતા હતા. એમાંથી એક રિક્ષાવાલાએ ખિસ્સામાંથી એક ગુટખાની પડીકી કાઢી....
હમણાં મુંબઇમાં ટેસ્લાનાં શો રૂમનું ઉદ્દઘાટન થયું. ઇલોન મસ્કે ‘ટેસ્લા’ નામ કેમ આપ્યું? નીકોલ ટેસ્લા નામના અમેરિકન-સર્બીયન એન્જીનીયરના નામની તેણે કરેલા કામની...
દિલ્હીમાં યમુનાના પાણીનું સ્તર ઘટી જતાં પૂરનો ખતરો ઓસર્યો છે. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો માટે નવી સમસ્યાઓ ઊભી થઈ છે. યમુના બજાર,...
મચ્છરકો કભી કમજોર નહીં મત સમજના! ઘૃણા તો રાખવી જ નહીં. મચ્છરૂ એ માત્ર જીવ નથી, એક અનુભવ છે અને ફિલોસોફર છે...
ભગવાને માનવોને જન્મ આપી મૃત્યુલોકમાં સૃષ્ટિનો આનંદ લેવા મોકલ્યાં.બધા જીવ બોલ્યા, ‘પ્રભુ, સાંભળ્યું છે સૃષ્ટિ ખૂબ જ સુંદર છે અનેક સુખો છે...
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિનો અમલ થયાને બે વર્ષ પૂરાં થઇ ગયાં છે. પ્રાથમિકમાં અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિકના શિક્ષણ ક્ષેત્રમાં તો...
સમગ્ર દેશમાં એકસરખા આડકતરા વેરા તરીકે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થાનો આરંભ ૨૦૧૭માં કરવામાં આવ્યો તે પછી તેમાં ઘણા...
મકાનનુ પજેશન (કબ્જા)ની નોટિસ નીકળવાની જાણ કરવા સારુ 25 હજારનો વ્યવહાર નક્કી થયો આણંદ: આણંદના જિલ્લા ન્યાયાલય ખાતે સરફેસી એક્ટ હેઠળ લાંચ...
ઉત્તર પ્રદેશની મઉ સદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીનું વિધાનસભા સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. વિધાનસભા સચિવાલયે આજે...
*બાળકને કાનમાં ઇન્ફેક્શન હોય રવિવારે હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ઓટો સ્કોપ મશીન ન મળતાં તેમજ બ્લડ સેમ્પલ દર્દીના સગાને અપાયું હોવાના આક્ષેપ સાથે...
નડિયાદ એસ.આર.પી.એફ બટાલિયન દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ* *હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ તારાપુરના ખડા ગામ ખાતે એક એસ.ડી.આર.એફની ટીમ તૈનાત કરાઈ* આણંદ,સોમવાર::...
સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ...
ડિસેમ્બરમાં પૂર્વ ડીઈઓની બદલી થયા બાદ કાયમી જગ્યા ભરાઈ નથી : કચેરી દ્વારા જારી થતા પરિપત્રોની વિવિધ શાળાઓમાં ખરાઈ કરવામાં આવતી નથી...
( પ્રતિનિધી )વડોદરા,તા.8હરણી પાસે આવેલા કુત્રિમ તળાવમાંથી ચાર ફૂટના મગરનું રેસ્ક્યું કરાયું હતું. ગણેશ વિસર્જનના દિવસે જ તળાવમાં મગર જોવા મળ્યો હતો....
યુવકની હત્યા કે અકસ્માત, ઘેરાતુ રહસ્ય પેનલ પોસ્ટમોર્ટમ બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે વાઘોડિયા: રવાલ ગામે રહેતા 30 વર્ષીય યુવકનો રહસ્યમય...
ઓમાન ક્રિકેટ ટીમ ભલે પહેલી વાર એશિયા કપમાં રમી રહી હોય પરંતુ તેના ખેલાડીઓની વાર્તા સંઘર્ષથી ભરેલી રહી છે. ઓફિસમાં કલાકો ગાળવાથી...
નેપાળમાં સવારથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા ફરી શરૂ થયું છે. અહીં યુવાઓ તેમજ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા બંધ થવાને કારણે...
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે હવે ફક્ત એક દિવસ બાકી છે, ત્યારે બે તટસ્થ પક્ષો કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારતીય રાષ્ટ્ર સમિતિ...
સિંગવડના બારેલા ગામે મધરાતે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ : મોટું મકાન ખાક, ગેસ બોટલ પણ ફાટ્યો
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
‘RSS દેશની તમામ સંસ્થાઓ પર કબ્જો ઈચ્છે છે’, રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
Gen-Zના આંદોલનને કારણે નેપાળમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાન પર કબજો જમાવી દીધો છે. જેના કારણે મંત્રીઓ દેશ છોડીને ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. મંત્રીઓને તેમના સરકારી નિવાસસ્થાનથી લશ્કરી હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ લાવવામાં આવી રહ્યા છે.
એરપોર્ટ પર 300 થી વધુ લશ્કરી કર્મચારીઓ તૈનાત
મળતી માહિતી મુજબ પાંચ હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે જ સમયે, વડા પ્રધાનને તેમના સત્તાવાર નિવાસસ્થાનથી બહાર કાઢવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 300 થી વધુ લશ્કરી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સૈનિકો એરપોર્ટની બહાર ઉભા હતા.
રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાન પર કબજો કર્યો
તમને જણાવી દઈએ કે નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ રહી છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસસ્થાન પર કબજો કરી તોડફોડ કરી છે અને તેને આગ પણ લગાવી દીધી છે.
કાઠમંડુ કલિંગ સાહિત્ય મહોત્સવ મુલતવી
નેપાળની રાજધાનીમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોથો કાઠમંડુ કલિંગા સાહિત્ય મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે, એમ આયોજકોએ મંગળવારે જાહેરાત કરી હતી. સોમવારે કાઠમંડુ અને અન્ય કેટલાક સ્થળોએ યુવાનો દ્વારા સોશિયલ મીડિયા સાઇટ્સ પર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ સામે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.