ભારતીય રાજકારણમાં કોઈપણ પાર્ટી, સંસ્થા, વ્યકિત ને સંવિધાનનાં શરતે સંવિધાન તરફથી લોકતંત્રમાં ભાગીદારી બની દેશને નેતૃત્વ કરવાનું અધિકાર આપ્યા છે. ઓવેસીની પાર્ટી...
ખેડૂત આંદોલનમાં અરાજકતા ફેલાવનારા તત્ત્વો ઘૂસ્યા હોવાનું 26મી જાન્યુઆરીને ઘટના બાદ સાબિત થઇ ગયું હતું પરંતુ હવે ધીરે ધીરે લોકોનાં દિમાગમાં એ...
૧૯૯૦માં વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ અન્ય કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓએ અયોધ્યા, કાશી અને મથુરાના પ્રાચીન હિન્દુ મંદિરોને મુસ્લિમોના કબજામાંથી મુક્ત કરાવવા દેશવ્યાપી...
મ્યાનમાર ( MYANMAR) માં ચૂંટાયેલી સરકારને સત્તામાંથી હાંકી કાઢયા બાદ સેનાએ કબજો કર્યો ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સૈન્યના આ નિર્ણય...
સોશિયલ મીડિયા પર લગામના સમાચાર વાંચીને ઘણું સારું લાગ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવાતી હિંસા અને મહિલાઓ પરના આપત્તિજનક દ્રશ્યોમાં કાપ આવશે....
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એકશન પ્રોગ્રામે સંયુક્ત રીતે તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી...
છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ શાસન કરતી સરકાર જો હવે પણ આંખ નહિ ખોલે તો ઘણું મોડું થઇ જશે.હાલમાં જ પૂર્ણ થયેલ ચૂંટણીમાં...
રાજયમાં કોરોના ( CORONA) સતત વકરી રહ્યો છે. જેના પગલે આજે રવિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસો 800ને પાર કરીને 810 સુધી પહોંચી...
GANDHINAGAR : બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરિધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે...
હમણાં જ ‘આંતરરાષ્ટ્રીય નારી દિવસ ‘ ગયો અને દરેકે રંગેચંગે ઉજવ્યો. સોશીયલ મિડિયા પર પુરુષો માટે પણ સરસ મેસેજ મળ્યા. જે મુજબ...
સુરત શહેરની જનતા માટે એક અત્યંત જાણીતું નામ એટલે નાનપુરા સ્થિત ગાંધીસ્મૃતિ ભવન. પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી આ ગાંધીસ્મૃતિ ભવન સુરત શહેરની...
થોડા દિવસો પહેલા પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. લતા...
એક ભાઈ એક વખત એક મોટા શહેરની મુલાકતે ગયા.તેમનો મિત્ર તેમને શહેરમાં નવા બનેલા જાણીતા બાગમાં ફરવા લઈ ગયો.સુંદર બાગ શહેરની મધ્યમાં...
હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી...
હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી...
રામજન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો માટે પણ કાનુની લડાઈ શરૂ થશે...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ ( TRADING) દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ ( STOCK MARKET) લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો...
અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20માં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમે મુકેલા 165 રનનો લક્ષ્યાંકને ભારતીય ટીમે ઇશાન...
મ્યાનમારમાં રવિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ ગયા મહિને લશ્કરી બળવા બાદ મતભેદ સામે...
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 16,620 કેસ નોંધાયા હતા. જે ગત વર્ષે 1 ઓક્ટોબર બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ...
ભારતમાં રવિવારે કોરોનાના નવા 25,320 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 84 દિવસ બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જેની સાથે...
વડતાલ સ્વામિનારાયણ મંદિરની લક્ષ્મીનારાયણ દેવ મેનેજીંગ ટ્રસ્ટીની કુલ સાત બેઠકમાંથી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકની રવિવારે ચૂંટણી યોજાય હતી. સુરતમાં આઠ મતદાન બુથ...
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે સુરત મનપા દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે...
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેરમાં કાબુમાં આવી ગયેલા કોરોનાના કેસમાં ચૂંટણી વખતે રાજકીય નેતાઓના તાયફાઓ અને ગાઇડલાઇના ધજાગરા ઉડાવી દેવાતા શહેરમાં ફરીવાર...
ઇન્ડિગો એરલાઇન્સ સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો છે. ફ્લાઇટ...
ગયા વર્ષે 22 માર્ચથી 31 ડિસેમ્બરની વચ્ચે લૂટિયન્સ દિલ્હીમાં વિવિધ જૂથો અને સંગઠનો દ્વારા કુલ 303 વિરોધ પ્રદર્શન યોજાયા હતા, એમ પોલીસે...
સુરત: ઇન્ડિગો એરલાઇન્સ સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો છે....
અમદાવાદ, તા. 14 ; અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટી-20માં ખરાબ શરૂઆત છતાં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની...
ગાંધીનગર: આધુનિકરણના માર્ગે આગળ વધેલી ગુજરાત પોલીસ (Gujarat Police) હવે બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ થઈ ગઈ છે. આજે ગુજરાત પોલીસને રાજયના ગૃહ...
ટૂલકીટ ( toolkit) કેસમાં દિલ્હી પોલીસે ( delhi police) તેની ધરપકડ કર્યાના એક મહિના પછી, 22 વર્ષીય દિશા રવિએ ( disha ravi)...
તાંદલજા ગામમાં રહેતો યુવક પત્નીના પ્રેમમાં આડો આવતો હોય તેણીએ પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો
જે પી રોડ પોલીસ દ્વારા હત્યારી પત્નીની ધરપકડ કરાઈ, રિમાન્ડની તજવીજ, પ્રેમી અને તેના સાગરિતને પકડવા ટીમો મુંબઈ રવાના કરાશે
વડોદરા તા.24
તાંદલજા ગામે રહેતી મહિલાના મુંબઈના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતા. જેથી તેણીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયા 6 દિવસ પહેલા મહિલા હોટલમાં તેના પ્રેમીને મળવા માટે ગઈ હતી. ત્યારે મુંબઈના પ્રેમીએ મૃતકની પત્નીને ઘેનની ગોળી આપી હતી. ત્યારબાદ પત્ની ઘરે ગઈ હતી અને તેમના પતિની દુધમાં ઘેનની ગોળી ઓગળી આપી પીવડાવી હતી. પ્રેમી અને તેના સાગરીત સાથે પ્રેમિકાના ઘરે ગયા હતા.તે સમયે યુવક નીચે જમીન ઉપર ચટાઈ ઉપર સુતો હતો. ત્યારે પત્ની ઈર્શાદના પગ પાસે બેસી ગયો હતો. પ્રેમીએ ઓશીકુ મોઢા ઉપર મુકીને જોરથી દબાવી રાખ્યું હતું. તેની પત્ની ગુલબાનુએ તેના પગ પકડી રાખ્યા હતા તેમજ પ્રેમીના સાગરીતે ગુલખાનુનો દુપટ્ટો લઈને ઈર્શાદના ગળાના ભાગે વિટાળીને જોરથી ખેંચ્યો હતો. આ સમયે ઈર્શાદ તરફડીયા મારતા પ્રેમીએ ઈર્શાદનું માથું જોરથી નીચે જમીનની સાથે ભટકાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો નોધી મુખ્ય આરોપી ગુલબાનુની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી.
વડોદરા શહેરના તાંદલજા ગામે ચોતરાવાળા ફળિયામાં રહેતા ઈર્શાદ બનઝારા પોતાની પત્ની સાથે રહેતા હતા. દરમિયાન કુદરતી રીતે ઈર્શાદ નું મોત નીપજ્યું હતું. જેના જનાજા દરમીયાન મૃતકની પત્ની કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. જેથી મૃતકના ભાઈ ઈમ્તીયાઝભાઈ અબ્દુલકરીમ બંજારાને શંકા ગઇ હતી. જેથી ઈમ્તીયાઝભાઈ અબ્દુલકરીમ બંજારા તથા યાસ્મીન મોહમદ મેરાજ બંજારા તથા મોહમદમેરાજ બનજરાની હાજરીમાં ગુલબાનુને પુછતા જણાવ્યુ હતું કે આ ઈર્શાદની પત્ની ગુલબાનુને મોહમદ તોસીફ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે જવા માંગતી હોય ગત 18 નવેમ્બરના રોજ મોહમદ તોસીફને વડોદરા ખાતે બોલાવ્યો હતો અને સવારના સાડા દસેક વાગ્યે મોહમદ તીસીફને મળવા અકોટા ખાતે આવેલ મીલન હોટલમાં ગયેલ તે સમયે આ મોહમદ તોસીફ આ ગુલબાનુને ઉંઘની ગોળી આપી હતી અને રાતના સમયને દુધમાં ઓગાળીને પીવડાવી તેને જાનથી મારી નાખી અને ત્યારબાદ આ ગુલબાનુંને લઈ જવાનુ નક્કી કર્યું હતું અને ગોળી પીવડાવ્યા બાદ મોહમદ તીસીફને ફોન કરવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ રાતના દસેક વાગ્યે ગુલબાનુએ ઇર્શાદને દુધમા મોહમદ તોસીફે આપેલી ઊંઘની ગોળી ઓગાળીને પીવડાવ્યા બાદ ગુલબાનુએ મોહમદ તોસીફને વ્હોટસપ કોલ કરીને બોલાવ્યો હતો. તે સમયે 19 નવેમ્બરના રાતના આશરે એકાદ વાગ્યાના સુમારે મોહમદ તોસીફ અને મામા મહેતાબ સાથે મરણ જનારના ઘરે આવ્યા હતા. તે સમયે ઈર્શાદ નીચે જમીન ઉપર ચટાઈ ઉપર સુતો હતો. ત્યારે ગુલબાનુ ઈર્શાદના પગ પાસે બેસી ગયો હતો. તે સમયે મોહમદ તોસીફે ઘરમા ઓશીકુ મોઢા ઉપર મુકીને જોરથી દબાવી રાખ્યું હતું. તેની પત્ની ગુલબાનુએ તેના પગ પકડી રાખ્યા હતા તેમજ સાથે આવેલા મહેતાબ નામના ઇસમે ગુલખાનુનો દુપટ્ટો લઈને ઈર્શાદના ગળાના ભાગે વિટાળીને જોરથી ખેંચ્યો હતો. આ સમયે ઈર્શાદ તરફડીયા મારતા તોસીફે આ ઈર્શાદનું માથું જોરથી નીચે જમીનની સાથે ભટકાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મોહમદ તોસીફ અને તેની સાથે આવેલા મહેતાબે થોડીવારમાં આવીએ છીએ તેમ કહી જતા રહ્યા હતા અને પરત આવેલ ના હતા. જેથી આ ગુલબાનુએ સગા સબંધીઓને બોલાવી આ ઈર્શાદની છાતીમાં દુખાવાને લીધે મોત થયુ છે તેવી ખોટી હકિકત જણાવી સગા સંબંધીઓ પાસે આખરી મંજીલ કબ્રસ્તાન કિસ્મત ચોકડી ખાતે તેની દફનવિધી કરાવી દીધી હતી. જેથી જે પી રોડ પોલીસે પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોય પોલીસે હત્યાનો ગુનો નોધી મુખ્ય આરોપી ગુલાબાનુની ધરપકડ કરી હતી. જ્યારે ગુલાબાનુના પ્રેમી મોહમદ તોસીફ અને તથા મહેતાબને વોન્ટેડ જાહેર કર્યા હતા.