આણંદ : લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારુતિ સુઝુકી કારના શો રૂમની જગ્યા શ્રી સરકાર કરવા કલેક્ટરે હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે....
નડિયાદ: નડિયાદ શહેરમાંથી પસાર થતી મોટી નહેરમાં શનિવારે બપોરના સમયે એકાએક જળસ્તર વધી ગયું હતું. રેલ્વે બ્રિજના પેરાફીટ સુધી પાણીનું સ્તર આવી...
વડોદરા: પાણીગેટ પોલીસ કસ્ટડીમાંથી એક માસ પૂર્વે નાસી છૂટનાર રીઢા આરોપીને ક્રાઈમબ્રાંચના પીએસઆઈ કે.જે.વસાવા, અમુલભાઈ કનકસિંહ રવિભાઈ સહિતની સતર્ક ટીમે આબાદ ઝડપી...
વડોદરા: શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રૂ. 10,650ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી...
વડોદરા : શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ નંદલાલ જ્વેલર્સના પિતા, પુત્રની ત્રિપુટીએ કેટરિંગના અને લેબર કામના વેપારીને પ્રોફિટની લાલચ આપી સોનાના દાગીના...
વડોદરા: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર હવે સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં દેશનું પ્રથમ વોટર પ્લસ સિટી જાહેર થઇ ચૂકયું છે ત્યારે વડોદરાને...
વડોદરા : પાલિકા આવાસ મકાનોમાં કરેલા ડ્રોની યાદી બદલી કૌભાંડના આચરવાનો મામલે વધુ વિવાદિત બની રહ્નાં છે.જોકે ભ્રષ્ટ અધિકારીઓને પરત લેવાનું પણ...
વડોદરા: પાલિકાની ઢોર પાર્ટીઍ ગાય સર્કલ પાસેથી ગાય સહિત ત્રણ ઢોરને પકડીને ગોપાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાના ઢોર ડબ્બા...
શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત છ ગ્રાન્ટેડ કોલેજને સરકારે પ્રાઇવેટ યુનિ. સાથે ભેળવી દેતાં વિતેલા કેટલાય દિવસથી સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં...
જિંગા ઉછેર માટેનો 4.74 કરોડનો માલ ખરીદી 2.59 કરોડ રૂપિયા નહીં ચૂકવતાં એક્વાકલ્ચરનો વેપાર કરતા વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી....
નવી સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર બે દારૂડિયા મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ બંને દારૂડિયા મોબાઈલ ચોર હોવાનું...
વીર નર્મદ યુનિવર્સિટીમાં સાડાત્રણ દાયકા દરમિયાન ભારે સન્માન સાથે નોકરી કરનારા વરિષ્ઠ સારસ્વત અને અર્થશાસ્ત્રી ડો.કિરણ પંડયાની વડોદરા ગ્લોબલ યુનિ.માં કુલપતિ તરીકે...
બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં જાહેર થયેલ માહિતી ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ના એક ભાગના અમલીકરણ પર વચગાળાનો મનાઇ હુકમ આપ્યો છે જે ભાગ તમામ ઓનલાઇન...
દેશ આ વર્ષે કોરોના વાયરસની પુનરાવૃત્તિની વિનાશક અસરોમાંથી બહાર આવવાનો બાકી છે અને આ વધુ કાળજી અને સાવધાનીનો સમય છે. એમ રાષ્ટ્રપતિ...
સુરત: વેસુ વિસ્તારમાં ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં સાયણના સંગીતાબેન હિતેશકુમાર શાહની માસક્ષમણ (30 ઉપવાસ)ની તપશ્ર્વર્યા નિમિતે તપના...
આજે હૈતીમાં ૭.૨ મેગ્નીટ્યુડનો ભૂકંપ આવ્યો હતો જેનું ઉદગમબિંદુ રાજધાની પોર્ટ ઓફ પ્રિન્સના પશ્ચિમે ૧૨૫ કિમી દૂર હતું. હૈતીના નવા વડાપ્રધાન એરિઅલ...
શહેરમાં કોરોનાનું સંક્રમણ હાલ નહીવત પ્રમાણમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન પાંચથી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શનિવારે શહેરમાં...
26 વર્ષ પહેલાં સુરતમાં 12 હજારની વિડીયો અને કેસેટ ભાડે લઇ જવાનું કહી ચોરી કરવાના કેસમાં વેશ બદલી રહેતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે...
નવી દિલ્હી, તા.14 ભારત સરકાર બીમારીથી પીડિત હોય તેવા 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જો...
સુરત: વિતેલા દોઢ વર્ષથી કોરોનાની મહામારીને પગલે પાટા ઉપરથી ઉતરી ગયેલા શિક્ષણતંત્રને રાબેતા મુજબ કરવા મથામણ શરુ થઇ ગઇ છે. સરકારે તબક્કાવાર...
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા દેશનું 2 મેગા ટેક્સટાઇલ પાર્ક અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવાની જાહેરાત પછી...
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ખાસ સેનેટ સભાએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની...
સુરત: શહેરના વેસુમાં આવેલા ટાઇટેનિયમ સ્કેવરમાં 2200 સ્કવેર ફિટ જગ્યામાં ભારતનું પ્રથમ ડાયમંડ ઓક્શન હાઉસ GJEPC દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેનું...
સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના નર્સિંગ ક્ષેત્રે સંકળાયેલા બ્રધર, સિસ્ટર તેમજ સ્ટુડન્ટસ સહિત ટીચર્સ આલમમાં આજે ખુશીને લહેર ફરી વળી છે.આ...
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિતેલા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જેને પગલે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ઉકાઇ ડેમના...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઇસીસી) આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોને યુએઈમાં 15 ખેલાડીઓ અને 8 અધિકારીઓને ટુર્નામેન્ટમાં લાવવાની મંજૂરી આપી...
અહીં શનિવારે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલાના સત્ર દરમિયાન ભારતના પ્રથમ દાવના સેન્ચુરિયન કેએલ રાહુલ તરફ પ્રેક્ષકોના સ્ટેન્ડ પરથી...
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યું હતું.કોવિંદે ટોક્યો ઑલિમ્પિક...
ઑલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ટોક્યો ગેમ્સમાં ઐતિહાસિક પરાક્રમ દર્શાવ્યું હતું. ઉષ્માભર્યા સ્વાગત સાથે દેશમાં પરત ફર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં તેને ભારે...
ગયા વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અલવિદા કહેનાર ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણ કોચિંગની દુનિયામાં પગ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.