આઝાદીની દરેક વ્યક્તિએ અલગ અલગ વિચારસરણી હોય છે. આઝાદી એટલે બંધનમુક્તિ, સ્વતંત્રતા અથવા સ્વચ્છંદતા એવા સમાનાર્થી શબ્દો થઈ શકે છે. ઘણાં વ્યક્તિઓ...
હંમેશા દરેક સ્વરૂપમાં વાચકોને કશુંક નવું આપવાની પરંપરાને વરેલા ગુજરાત મિત્ર દૈનિકે એની પ્રતીતિ ફરી એકવાર કરાવી છે એની વરસોથી ખેડાતી સાહિત્યિક...
પુરાણી માન્યતાઓ છોડવા વિશે તા.25.01.22ના ચર્ચાપત્રમાં જગદીશ પાનવાળાએ સરસ વિચારો વ્યક્ત કર્યા. નિરર્થક, જડ, પાયા વિનાની કેટલીયે માન્યતાઓમાંથી સમાજનો મોટો વર્ગ હજી...
બે – ત્રણ દિવસ પહેલાં સોશ્યલ મીડિયામાં લતાજીના અવસાનના સમાચાર મૂકાયા અને લોકોએ સત્યની ચકાસણી કર્યા વગર આંખ મીચીને ધડાધડ ‘ફોરવર્ડ’ કરી...
એક વક્તાએ કહ્યું કે સમાજમાં સૈાથી વધુ માનને પાત્ર શિક્ષકો જ છે. આ લખાણની પ્રેરણા એટલા માટે મળી કે હાલમાં જ એક...
આપણાં ભારત દેશને અમૂલ્ય આઝાદી સ્વતંત્રતા મળી, અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવનારા ભડવીરો જેવા કે પૂ. મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ,...
જાપાનના વયોવૃધ્ધ કવિ યોન નાગુચી તેમની ઉંમર ૭૦ પાર પણ લખાણોમાં યુવાનો જેવી તાજગી અને તેમના વિચારોની આ તાજગીને લીધે દુનિયાભરમાં તેઓ...
તમે અમેરિકા હો યા કેન્યાનું આયોજન કરતા હો તો આ મુદ્દાઓ તમને ઘણા મૂંઝવ્યા હશે. એર ઈન્ડિયા અને ઘણી ઈન્ટરનેશનલ એરલાઈન્સ એટલે...
મારા એક પત્રકાર મિત્ર, પત્રકારત્વમાં તેમનું બહુ મોટું નામ , સચિવાયલમાં મુખ્યમંત્રીથી લઈ મંત્રી સુધી કોઈની પણ ચેમ્બરમાં તેઓ રજા વગર પ્રવેશ...
વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં એક રહસ્યમય વાયરસનો રોગ દેખાયો હોવાના અહેવાલ બહાર આવ્યા અને આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો...
અમદાવાદ(Ahmedabad): મંગળ ગ્રહ (Mars) પર ક્યૂરિયોસિટી (Curiosity) અને પ્રિઝરવેન્સ રોવર (Preserve Rover) દ્વારા છોડાયેલા ટ્રેકની (Track) તસ્વીરો એક બીજા ગ્રહ પર માનવ...
ઇસ્લામાબાદ/નવી દિલ્હી: ભ્રષ્ટાચાર (Corruption) પર નજર રાખનારી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડેક્સ (સીપીઆઇ 2021)એ પોતાનો હેવાલ જારી કરી દીધો છે એમાં ભારત (India)...
અનાવલ: આઝાદીનો અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણી (Celebration) કરવામાં આવી રહી છે. આઝાદીના લડવૈયા એવા સ્વાતંત્ર્યસેનાનીઓની (Freedom Fighter) આઝાદી ચળવળને પ્રજાસત્તાક પર્વ (Republic...
ખેરગામ : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના (School) તમામ વર્ગો (Class) જર્જરિત હાલતમાં હોવાથી નવનિયુક્ત સરપંચ સુનિલભાઈ સાથે ધારાસભ્ય અનંતભાઈ પટેલે...
સુરત : હજીરા નજીકના મોરાગામમાં આવેલી શિવશક્તિ નગર સોસાયટીમાં હિન્દુ વ્યક્તિના નામે મકાન લીધા બાદ તે મકાનના કાગળો મુસ્લિમના નામે તબદીલ કરી...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે ફેબ્રુઆરી (February) મહિનાની મધ્યમાં નહીં પણ માર્ચ (March) મહિનામાં યોજાય તેવી સંભાવના છે. કોરોના...
સુરત: શહેરમાં જાન્યુઆરી (January) માસની શરૂઆતમાં અચાનક કોરોનાનું (Corona) સંક્રમણ વધવા માંડતા ત્રીજી લહેરે વેગ પકડી લીધો છે જો કે ઘણા ટુંકા...
સુરત: (Surat) મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની (Smimer Hospital) કેન્ટિનને પણ કોરોનાના કારણે અસર થઇ છે. કેમકે કેન્ટીનનો (Canteen) ઇજારો રાખનાર એજન્સીએ ભાડા...
ગાંધીનગર: રાજ્યમાં (Stat) કોરોનાએ (Corona) થોડાક દિવસ શાંત રહ્યા પછી ફરી માથું ઉચક્યું છે. મંગળવારે (Tuesday) એક જ દિવસમાં ત્રીજી લહેરના સૌથી...
સુરત: (Surat) પુણાના ઉમરવાડા પાસે સ્ટેટ વિજીલન્સ (State Vigilance) દ્વારા રેડ પાડવામાં આવી હતી. અહીં દારૂનું (Alcohol) કાર્ટિંગ થતું હતું ત્યારે જ...
ગાંધીનગર: આવતીકાલે તા.૨૬મી જાન્યુ. પ્રજાસત્તાક દિવસની (Republicday) રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ ખાતે કોવિડ પ્રોટોકોલ મુજબ થશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra...
અમદાવાદ: રાજ્યમાં (Stat) જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બ્રિજ (Bridge) દુર્ઘટનાઓ બનતી હોય છે. આ દુર્ઘટનાઓ અંગે રાજ્યની ભાજપ (BJP) સરકાર મૌન રહે...
કામરેજ: (Kamrej) કામરેજ ગામ પાસે આવેલી સોસાયટીમાં રહેતી મહિલા શિક્ષિકાના ઘરે મેઇન્ટેનન્સ (Maintenance) લેવાના બહાને ઘરે જઈને છેડતી કરી હતી. શિક્ષિકાના પતિ...
ગાંધીનગર(Gandhinagar): આવતીકાલે તા.૨૬મી જાન્યુ. પ્રજાસત્તાક દિનને લઈ ગુજરાત – રાજસ્થાનની ભારત – પાક સીમા પર એલર્ટ (Alert) જારી કરાયું છે. અહીં સશસ્ત્ર...
ખેરગામ: ખેરગામના ગૌરી ગામમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની (Election) અદાવતમાં ડેપ્યુટી સરપંચની વરણી વેળા જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. ડેપ્યુટી સરપંચની વરણી થાય...
વલસાડ(Valsad): વલસાડ નજીકના પારનેરા (Parnera) ડુંગર ઉપર સોમવારે (Monday )મોડીરાત્રે આગ (Fire) ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ આગ બેથી...
ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા ચાર કે સાડા ચાર વર્ષથી ગુજરાતમાં ડીવાયએસપી તરીકે થયેલા જ્ઞાતિવાદ આધારિત પોસ્ટિંગના કારણે પોલીસ તંત્રમાં રહેલી નારાજગી દૂર થાય...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું (Degree Mark sheet) આંતરરાજ્ય કૌભાંડ (Scam) ઝડપી પાડ્યું છે. નર્મદા એલસીબી પોલીસ ટીમે દિલ્હીથી મહિલા...
ભારતીય (Indian) ક્રિકેટ ટીમના (Cricket Team) પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) ફરી એક વાર વિરાટ કોહલીનો (Virat Kohli) બચાવ કર્યો છે....
વલસાડ(Valsad) : વલસાડ શહેરમાં લગ્ન (Marriage) કરીને ઘરે જઈ રહેલા દંપતી તથા પાલિકાના માજી પ્રમુખ અને પાલિકાના સભ્યના પરિવારે નાઈટ કફ્ર્યુનો (Night...
નડિયાદ મનપાએ 46 દુકાનો સામે આપેલા પતરાના શેડની અસુવિધાઓ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, મનપાનો ઉધડો લીધો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.24
સરદાર ભુવનની 46 દુકાનો રાતોરાત તોડી પાડવાના મામલે અને તેના બદલે વેપારીઓને અપાયેલા પતરાના શેડમાં ગંભીર અસુવિધાઓ હોવાના મુદ્દે આજે ગુજરાત હાઈ કોર્ટ લાલઘૂમ બની હતી. વેપારીઓ દ્વારા દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નડિયાદ મહાનગરપાલિકાનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે, “જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો.” મામલે બપોર બાદ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, નડિયાદ મહાનગરપાલિકાએ સોમવારે મોડી સાંજે ડ્રો પાડી સરદાર ભુવનના વેપારીઓને કશીભાઈ પાર્ક નજીક આવેલા પતરાના શેડમાં દુકાનો ફાળવવાની નોટિસ આપી હતી. ત્યારબાદ રાતોરાત દુકાનો ખાલી કરાવી મંગળવારે સવારે અચાનક જીસીબી અને ભારે મશીનરી સાથે પહોંચી સમગ્ર કોમ્પ્લેક્સ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અગાઉના હાઈકોર્ટના હુકમનો ભંગ હોવાનું જણાવી વેપારીઓએ મનપા સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરી હતી.

“સુવિધાઓ હતી તો વેપારીઓ કોર્ટમાં કેમ આવ્યા?”
આજની સુનાવણી દરમિયાન મહાનગરપાલિકાએ દલીલ કરી હતી કે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડ્યા બાદ જ પતરાના શેડનો કબ્જો સોંપવામાં આવ્યો છે. જોકે, હાઈકોર્ટે આ દલીલને નકારી કાઢતા કડક ટિપ્પણી કરી હતી કે જો ખરેખર તમામ વ્યવસ્થાઓ યોગ્ય હોત, તો વેપારીઓને કોર્ટના દ્વાર ખખડાવવાની જરૂર જ ન પડત.
રીપોર્ટ અને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ
હાઈકોર્ટે વેપારીઓને પતરાના શેડનો કબ્જો લીધા બાદ તેની વાસ્તવિક સ્થિતિ અંગે બપોર સુધી વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સાથે જ મહાનગરપાલિકાને પણ આ સમગ્ર મુદ્દે લેખિત એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે. વેપારીઓએ દાવો કર્યો છે કે અગાઉ હાઈકોર્ટે ચોક્કસ સાઇઝની દુકાનો અને તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સ્પષ્ટ સૂચના આપી હતી, જેનું પાલન કરવામાં આવ્યું નથી. સુનાવણી દરમિયાન વેપારીઓએ અદ્યતન ફોટોગ્રાફ્સ પણ પુરાવા રૂપે રજૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કન્ટેમ્પ્ટ મામલે ગતરોજ જ કમિશ્નર ગુણવતસિંહ સોલંકી, ડેપ્યુટી કમિશ્નર રૂદ્રેશ હુદળ અને ડેપ્યુટી કમિશ્નર આનંદ ઉકાણી સહિતના અધિકારીઓને નોટિસો પણ બજાવવામાં આવી હતી. હવે બપોર પછીની સુનાવણીમાં હાઈકોર્ટ શું વલણ અપનાવે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.