દેશમાં ભલે હિંદુ સંસ્કૃતિની વાતો થવા પામે. પરંતુ દૈનિક ચર્યા ઈસવીસનના કેલેન્ડરને આધારીત છે. ગત શુક્રવારના રોજ નવ વર્ષ 2021નો પ્રારંભ થતાં...
સુરત મનપાની ચુંટણી માટે હવે ટુંક સમયમાં આચાર સંહિતા જાહેર થઇ જાય તેમ છે. ત્યારે આચાર સંહિતા લાગે તે પહેલા જ વિકાસ...
સુરત: 9000 કરોડનું ટર્ન ઓવર અને 11 લાખ સભાસદો ધરાવનાર સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો, પશુપાલકોની જીવાદોરી સમાન ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેકની...
સુરત: સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન યોજાશે.સુરત...
ગેરકાયદે જિંગા તળાવોને લઇને બહુ પંકાયેલા ઓલપાડ તાલુકામાં જિલ્લા કલેકટરની સૂચનાથી તળાવો દુર કરવાની ઝુબેશ વેગવાન બની છે. ગયા સપ્તાહમા જાહેર અપીલ...
સુરત: આઇપીએલ માટે બીસીસીઆઇની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોરનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ સુરત ડ્રિસ્ટિક્ટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે.એસ.ડી.સી.એના ક્રિકેટ...
સુરત: શહેરમાં આજે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલીંક્સ જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રીજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો વ્યવસ્થા, લોકોની...
ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતી તે પછીથી ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય ટીમને સાંકળતા કેટલાક એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે...
ટકારમા: તાજેતરમાં જ હજીરા વિસ્તારમાં દીપડો (Panther) દેખાયો હતો. અને હવે ઓલપાડના કાંઠા વિસ્તારના ધનસેર, છીણી, તેનારાંગ ગામે આંટાફેરા મારી રહ્યો હોવાની...
ધ કપિલ શર્મા સોના હોસ્ટ અને કોમેડિયન કપિલ શર્માએ સોમવારે ટ્વિટર પર એક ચોંકાવનારું કરીને હંગામો મચાવી દીધો છે. કપિલે પહેલા ટ્વીટ...
ફરી એકવાર ભારતીય વપરાશકારોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ડેટા ચોરીના અહેવાલો છે. સાયબર સિક્યુરિટી રિસર્ચર સંશોધનકાર રાજશેખર રાજહરિયાએ દાવો કર્યો છે કે,...
નવસારી: (Navsari) વિજલપોરમાં બે ભાઇઓએ ‘હું આર્મી રીટાયર્ડ છુ, એક-બે મર્ડર કરી નાંખીશ તો કંઇ ફરક નહિ પડે’ કહી યુવાનને માર મારતા...
કેન્દ્ર સરકાર ધુમ્રપાન માટે કાનૂની વય મર્યાદા 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે બિલ પણ તૈયાર...
ગુજરાતના (Gujarat) વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. સાથે...
નવી દિલ્હી (New Delhi): છેક જૂન મહિનાથી સરહદ પર આક્રમક વલણ બતાવનારા ચીનનો (India China Face Off) આપણે જોર શોરથી બહિષ્કાર કર્યો...
સુરત: (Surat) સુરત શહેરમાં આજે સતત ચોથા દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું (Cold) જોર યથાવત રહ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 12 પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ (Police) વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી...
નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય બેરોજગારીનો દર અને ગ્રામીણ બેરોજગારીનો દર ડિસેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે. આ દર્શાવે છે કે...
નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/Covid-19/Sars Cov2) એક એવો ચેપ છે જે બધા જ માટે નવો છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ...
અથર્વવેદના બારમા કાંડનું પ્રથમ સૂકત પૃથિવી સૂકત તરીકે પ્રસિધ્ધ છે જેમાં પૃથિવી માતા અર્થાત માતૃભૂમિના પ્રત્યે કર્તવ્યનો ઉપદેશ રાજા અને પ્રજાને આપવામાં...
ખુબ મોટી સંવેદનશીલ અને માનવતાથી ભરી ઘટના આ કહેવાય. સુરતનો જશ માત્ર અઢી વર્ષનો અને કામ કરી ગયો લાંબી જીવનારા ન કરી...
મહાદેવ દેસાઇ ગાંધીજી અને રાજાજી સાથેનો એક પ્રસંગ મહાદેવ દેસાઇના જ શબ્દોમાં. સત્યાગ્રહના દિવસો દરમિયાન ગાંધીજીની સાથે હું મેંગલોરથી મદ્રાસ તરફ ટ્રેનમાં...
અંગત હિત અને સ્વાર્થ માટે પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટા ચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ...
કૃષિ કાયદા (KRISHI BILL)ના મુદ્દે સરકાર અને ખેડુતો વચ્ચે આઠમી વાટાઘાટ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે પણ વાતચીત નિરર્થક રહી હતી....
મુંબઇ (Mumbai): કોરોનાએ (Corona Virus/Covid-19) આખા વિશ્વની કાયાપલટ કરી નાંખી છે. વર્ષ 2020 લોકડાઉન અને કોરોનામાં જ પતી ગયુ. ઘણા લોકો માને...
રાજ્યમાં એલઆરડી (LRD) ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે તેવી માંગણી...
શિવસેનાના સાંસદ સંજય રાઉત(SANJAY RAUT)ની પત્ની વર્ષા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસમાં પહોંચી હતી. 5 જાન્યુઆરીએ તેમને પીએમસી બેંક કૌભાંડમાં મની લોન્ડ્રીંગની...
લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ...
ભારત સરકારે દેશમાં બે કોરોના રસીઓને મંજૂરી આપી છે. કોવાક્સિન (COVAKSHIN)અને કોવિશિલ્ડ(COVISHEILD) ટૂંક સમયમાં લોકોને આપવામાં આવશે. દેશમાં રસીકરણનો મોટો કાર્યક્રમ શરૂ...
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની...
*શહેરના આજવારોડ એકતાનગર ખાતે આવેલા મરાઠી મહોલ્લામાં ડ્રેનેજના ચેમ્બર બનાવવાની કામગીરીમાં સ્વસ્તિક (સાથિયા) ના ચિહ્ન વાળી ઇંટો વાપરવામાં આવતાં હિન્દુ ધર્મની લાગણી દૂભાઇ છે જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે*
*ઇંટોના કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને વિરોધ કરવા બદલ ધમકીઓ અપાતી હોવાના સ્થાનિકોના આક્ષેપો*
*હિન્દુ દેવી દેવતાઓ કે હિન્દુઓના શુભ પ્રતિક ચિહ્નોનુ અપમાન કેટલું યોગ્ય?*
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાંના એક શહેરના આજવારોડ સ્થિત એકતાનગર ખાતે મરાઠી મહોલ્લામાં હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જ્યાં ડ્રેનેજની ચેમ્બરો બનાવવા માટેના ચણતરમાં હિન્દુ ધર્મના શુભ પ્રતિક એટલે સ્વસ્તિક (સાથિયા) કે જેને હિન્દુ ધર્મના દરેક શુભ કાર્યમાં ઉપયોગમાં લેવાય છે તે સ્વસ્તિક (સાથિયો) ના ચિહ્ન ( છાપ ) વાળી ઇંટો વાપરવામાં આવતાં સ્થાનિક હિન્દુઓના ધ્યાનમાં આવતા આ બાબતે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કામગીરી અટકાવી ઇંટો બદલવાની વાત કરતાં ઇંટોના વેપારી/કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તે રીતે સ્વસ્તિક (સાથિયા) ના સિમ્બોલ (ચિહ્ન) સાથેની ઇંટોનો ઉપયોગ અહીં ડ્રેનેજની ચેમ્બરો તથા ડ્રેનેજની કામગીરી માટે કરવામાં આવતા સ્થાનિક હિન્દુ લોકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો ની કામગીરી પર યોગ્ય રીતે મોનિટરિંગ ન કરવામાં આવતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા આવી ઇંટો કે જેના થકી ધાર્મિક લાગણીઓ દૂભાય તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક હિન્દુઓ દ્વારા તાત્કાલિક આવી ઇંટો બદલવાની તથા જે તે જગ્યાએ બનાવવામાં આવતી આવી ઈંટો પર તપાસ કરી યોગ્ય નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,હિન્દુ રાષ્ટ્રમાં વારંવાર હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોને, ચિહ્નોનુ અપમાન કરવામાં આવી રહ્યું છે. કેટલીક વાર ફિલ્મોના માધ્યમથી,સોશિયલ મિડિયા તો ઘણીવાર કેટલાક માનસિક વિકૃતિ ધરાવતા લોકો પોતાના ભાષણોમાં
હિન્દુઓ ની લાગણીઓને ઠેસ પહોંચે તે રીતે કૃત્ય કરી દેશની શાંતિ ડહોળવાનો આપસમાં વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યાં છે અને હવે હિન્દુ ધર્મના શુભ પ્રતિક ચિહ્ન સાથિયા નો ઉપયોગ ઇંટો પર કરી આવી ઇંટોને અશુધ્ધ જગ્યા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધમાં સખતમા સખત કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજની માંગ ઉઠી છે.