કેરળ રાજ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે કેરળનું નામ બદલીને “કેરલમ” કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી...
બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલીએ તેમની સામે દાખલ બળાત્કારની FIR રદ કરવાની માંગ સાથે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ મામલે હાઇકોર્ટે ફરી...
સુરત શહેરમાંથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ ધરમપુર પ્રવાસે જતાં 800થી વધુ બાળકો માટેનો સવારનો કાર્યક્રમ ગોટાળો બની ગયો. સુરત કોર્પોરેશનના આયોજન મુજબ...
બિનસુરક્ષિત કૂવો બન્યો જીવલેણ ગરબાડા: ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના આંબલી ફળિયામાં બનેલી હૃદયવિદારક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. બિનસુરક્ષિત...
હજી ગઈકાલે ઝારખંડ એરબસ ક્રેશ થવાની ઘટના બન્યા બાદ આજે સવારે એક અન્ય ઘટના બની છે. આજે સવારે મંગળવાર તારીખ 24 ફેબ્રુઆરીનો...
સોમવારે T20 વર્લ્ડ કપના સુપર 8 ના પોતાના પહેલા મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું. આ જીતથી ભારતની મુશ્કેલીઓ વધી ગઈ...
આજે મંગળવાર, 24 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારમાં સવારે માર્કેટ ખુલતાના સાથે ભારે ઘટાડો નોંધાયો હતો અને છેલ્લા બે દિવસથી ચાલતી તેજી પર...
સુરત ના સહારા દરવાજા પાસે આવેલી જયશ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ ની ઘટના બની છે, ટેરેસ પર બનાવાયેલા પતરાના શેડમાં આગ...
વડોદરામાં 181 અભયમની સમજથી બચ્યું પરિવારવડોદરા | તા. 24વડોદરા શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં પતિ હયાત હોવા છતાં અને...
જેઠાણીએ 181 અભયમનો સંપર્ક કરી મદદ માંગી મહિલાનો પતિ અપહરણનો ગુનો નોંધાવશે તો સજા પણ થઈ શકે છે, તેવી કાયદાકીય સમજ આપતા...
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે જાતીય સતામણીનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી...
તંત્રની બેદરકારી સામે આવી હાલોલ | તા. 24 હાલોલ શહેરના સ્ટેશન રોડ પર સાંઈબાબા મંદિર પાસે વહીવટી તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકોને...
પુરઝડપે દોડી રહેલી કારના ચાલકને માર્ગદર્શક બોર્ડ નહિ દેખાતા સ્ટેયરિંગ પર કાબુ ગુમાવ્યો : છાણી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી...
હોળી-ધૂળેટી પહેલા મુસાફરોને મોટો ઝટકો! સુરતથી રાજસ્થાન જવાના હજારો મુસાફરો માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તહેવારની રજાઓ પહેલાં જ મુસાફરીના પ્લાન પર...
વડોદરા મહાનગરપાલિકાનો મોટો નિર્ણય: રહેણાક મિલકતનો ઉપયોગ પેઈંગ ગેસ્ટ તરીકે કરનારાઓ પાસે હોસ્ટેલના ધોરણે વેરો વસૂલવામાં આવશે વડોદરા: શહેરમાં રહેણાક વિસ્તારોમાં ચાલતા...
વહીવટની દશા પર સવાલ(પ્રતિનિધિ), ડભોઇડભોઇ નગરપાલિકાના વહીવટની ખામીઓ વારંવાર અખબારી કૉલમોમાં છપાઈ ચૂકી છે, જેને લઈ નગરજનોમાં વિવિધ ચર્ચાઓ અને સવાલો ઊભા...
અવાજ નિયંત્રણ, બોર્ડ પરીક્ષા અને જાહેરનામાના અમલ અંગે પોલીસની કડક સૂચનાઓ(પ્રતિનિધિ), રણધિકપુરરણધિકપુર પોલીસ સ્ટેશન ખાતે રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડીજે સંચાલકોની એક...
પોલીસની તાબડતોબ કાર્યવાહીથી બસ ઓપરેટરોમાં ફફડાટ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસ તંત્રે કડક વલણ અપનાવતા લક્ઝરી બસ ઓપરેટરોમાં હડકંપ મચી...
રાહુલ ગાંધીના નિવેદન સામે સુરતમાં ભાજપનો ઉગ્ર વિરોધ સુરત શહેરમાં આજે રાજકીય તાપમાન તેજ બન્યું, જ્યારે Bharatiya Janata Partyના પ્રદેશ મહિલા મોરચા...
ચલથાણનો કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ વધતી જતી વસતી અને ઉદ્યોગોને કારણે ચલથાણ આજે નગરપાલિકાનો હિસ્સો છે. જો...
ગાંધીનગર,તા.23ગુજરાતમાં જળ સંચય અને જળ સંગ્રહને લોકઆંદોલન બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સુજલામ સુફલામ જળ અભિયાન–જળ સંચય જનભાગીદારી ૨.૦’નો રાજ્યવ્યાપી પ્રારંભ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવતો સંકલ્પ રજૂ કરતા સીએ ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું...
અમદાવાદ: ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના ઓબીસી-ક્ષત્રિય સમાજના આગેવાન ભારતસિંહ પરમાર તેમના સમર્થકો સાથે આજે અમદાવાદમાં કોગ્રેસ ભવન ખાતે પ્રદેશ...
“વંદે ગીતા જીવનનો સાચો માર્ગ બતાવે છે, આ ગ્રંથ યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે” ગાંધીનગર,તા.23ગાંધીનગર ખાતે ઇસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન...
ગાંધીનગર,તા.23ગાંધીના ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતાં સરહદી કચ્છ જિલ્લામાં દારૂનો જથ્થો સતત ઝડપાઈ રહયો છે. છેલ્લા માત્ર 15 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ...
મોલમાં ડ્રગ્સ ડીલ નિષ્ફળ: 17 ગ્રામ મેફેડ્રોન જપ્ત,સાથીદાર ફરાર શહેરમાં નશાખોર તત્વોમાં ફફડાટ :સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ફિલ્મી...
ગાંધીનગર : રાજ્યમાં MBBS અભ્યાસક્રમ માટે સરકારી મેડિકલ કોલેજોમાં વાર્ષિક ફી રૂ. ૨૫,૦૦૦ નક્કી કરવામાં આવેલી છે. જ્યારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ...
ગાંધીનગર : કચ્છની સંવેદનશીલ સરહદ પર સુરક્ષાનો કડક સંદેશ આપતા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની બે દિવસીય વ્યૂહાત્મક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ...
ગાંધીનગર : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરબદલની અટકળો તેજ બની છે. સૂત્રો મુજબ પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ‘વંદે માતરમ્’ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લાવવામાં આવેલા સરકારી સંકલ્પ પર ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા...
વાઘોડિયાના ધારાસભ્યની ખુલ્લી ચીમકી; કહ્યું- જો કોઈ પેનલ તોડીને જીતશે તો તેને પણ ઘર ભેગો કરી દઈશ, કંઈ પણ થાય મને ફોન કરજો
વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પ્રચાર મેદાનમાં હવે ભાષાની મર્યાદા ઓળંગાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક જાહેર ચૂંટણી સભામાં ખુલ્લેઆમ ધમકીભર્યું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ચૂંટણી સભાને સંબોધતા ધારાસભ્યએ આક્રમક તેવરમાં મતદારો અને કાર્યકરોને જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ કમળ (ભાજપ) સિવાય અન્ય કોઈને મત આપવાની વાત કરે અથવા ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે આવે, તો તુરંત તેમને ફોન કરીને જાણ કરવી. તેમણે મંચ પરથી લુખ્ખી ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ભાજપ સિવાયની કોઈ પણ વાત કરનારને તેઓ ‘સીધો કરી નાખશે’. આ નિવેદનને પગલે ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો સામે સવાલો ઉભા થયા છે.
વધુમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષની શિસ્ત અને પેનલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર પેનલ તોડીને અથવા અપક્ષ રીતે જીતવાનો પ્રયાસ કરશે કે જીતી જશે, તો પણ તેને પક્ષમાં ટકવા દેવામાં નહીં આવે અને તેને ‘ઘર ભેગો’ કરી દેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં માત્ર ‘કમળ, કમળ અને કમળ’ જ ચાલવું જોઈએ. જો કોઈ ઉમેદવાર મતદારોને એમ કહે કે એક મત મને આપજો અને બાકીના તમારી મરજી મુજબ આપજો, તો તેવા જીતેલા ઉમેદવારને પણ સત્તા પરથી હટાવી દેવાની ચીમકી તેમણે આપી હતી.
ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષો દ્વારા આને સત્તાનો અહંકાર અને મતદારોને ડરાવવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે જ ધારાસભ્ય દ્વારા અપાયેલી આ ખુલ્લી ધમકીને પગલે ચૂંટણી પંચ કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.