નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, ભારતમાં છેલ્લા 12 દિવસમાં દૈનિક કોરોનાવાયરસ પોઝિટિવિટી દર બમણો થઈને 16.69 ટકા થઈ ગયો...
કુંભ મેળાની (Kumbh Mela) વિધિવત સમાપ્તીની ઘોષણા કરી દેવામાં આવી છે. શનિવારે સાંજે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
રામ મંદિર(RAM MANDIR)ના નિર્માણ માટે દાન કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના 15,000 ચેક બાઉન્સ (CHEQUE BOUNCE) થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની (1oth 12th) બોર્ડની પરીક્ષાઓ (Board Exam) જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની...
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના બીજા તરંગના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોના ચેપને કારણે...
કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે ભારત સરકારે સીબીએસઈ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. સીબીએસઈ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) (CBSE) ની બોર્ડ પરીક્ષાઓ (Exam) બાબતની પરિસ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર...
રાજ્યની સ્થિતિ અંગે હાઇકોર્ટ દ્વારા કડક ઝાટકણી બાદ સોમવારે રાત્રે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ (CM Rupani...
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને સુઓમોટો ઓનલાઇન સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને આડેહાથે લીધી હતી અને રૂપાણી સરકારને...
કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગ અત્યંત જીવલેણ સાબિત થઈ રહી છે અને ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યા...