ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દલિતોના પગ ધોઇ તેમને ત્યાં ભોજન લીધું. આ વિષે ખૂબ જ યોગ્ય સમજ આપતી અને રાજનેતાઓ પર આડકતરી...
સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ માં થયો હતો. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેમની યાદશકિત અદ્ભુત હતી. તેમનું મૂળ નામ...
તાજેતરમાં દેશના સાત ટેક્ષટાઇલ પાર્ક પૈકી એમ સૂરતને મળવાની શક્યતા જાણી સુરતીઓને અત્યંત પ્રસન્નતા થાય એ સ્વાભાવિક છે. આમ જુઓ તો વાપીથી...
કેટલીક વ્યકિત અદભુત ખુમારી (અભિમાન નહીં) ધરાવતી હોય છે, જેમકે સુપ્રસિદ્ધ સદાબહાર મહાન અભિનેતા દેવાનંદ (દેવસાહેબ) એમના એક નવા પિકચર માટે પસંદગી...
પતંગ અને પતંગિયાની રાશી એક જ, પણ બંનેની સરખામણી એકબીજા સાથે નહિ કરાય. ક્યાં ઓબામા ને ક્યાં ઓસામા બિન લાદેન..? સરખામણી કરવામાં ...
કોરોનાએ ફરીથી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે. રોજિંદુ જીવન તેનાથી પ્રભાવિત થયું છે અને શિક્ષણ પાછું ઓનલાઇનના પનારે પડયું છે. જો ધારણા પ્રમાણે...
આ મહિનાના અને વર્ષના પહેલા જ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગથી ૧૨ વ્યક્તિઓનાં મોતના અહેવાલની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાડોશી દેશ પાકિસ્તાનના...
લાંબા માર્ગે દિશાનિર્દેશ માટેના સંકેતો, પાટિયાઓ હોય છે જેને કારણે પ્રવાસીઓને માર્ગદર્શન મળે અને તે રસ્તે તેઓ સરળતાથી આગળ વધી મંઝિલ પર...
રામ અને રાવણ-રાશી એક જ પણ તુલારાશી રામ-જન્મ પુત્રકામેષ્ઠી યજ્ઞ દ્વારા – ઋષિઓએ – પ્રસાદદ્વારા કરાવ્યો હોય છે. જ્યારે રાવણ બ્રાહ્મણપુત્ર હોવાથી...
1લી જાન્યુઆરીના ‘ગુજરાતમિત્ર’ અખબારે એની નવા વર્ષની શુભ ભાવના ઉપરોક્ત ટાઈટલના સ્વરૂપમાં પ્રજાની સુખાકારી માટે વ્યક્ત કરી છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાએ...