કાકાસાહેબ કાલેલકર ‘સવાયા ગુજરાતી’ કહેવાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.તેમણે આફ્રિકાના પ્રવાસ વખતે પોતે જોયેલો એક પ્રસંગ પોતાના લખાણમાં...
કાશ્મીરી પંડિતોનો વંશીય સફાયો થયો ત્યારે હું દિલ્હીમાં ઇન્સ્ટીટયૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથમાં કામ કરતો હતો. આ સંસ્થાના ડાયરેકટર ત્રિલોકીનાથ માદન એક પ્રખર...
આખા દેશમાં હિજાબ ઉપર વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ જાન્યુઆરી મહિનાથી શરૂ થયો છે. જાન્યુઆરીમાં કર્ણાટકના ઉડુપીમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થિનીઓને...
સરકારની આવક મુખ્ય રીતે આવકવેરા અને જીએસટીમાંથી આવે છે. તાજેતરમાં, જીએસટીનું માસિક કલેક્શન અગાઉના 100 કરોડ પ્રતિ મહિનાથી વધીને 140 કરોડ થયું...
આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિને લઈને જેટલા વિવાદો ચગાવવામાં આવતા હોય છે, તેમાં મોટા ભાગે રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. થોડા દિવસ પહેલાં...
તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૫ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે મુસાફરો નહીં મળવાને કારણે તેજસ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ...
પક્ષાંતર વિરોધી કાનૂન સુપ્રિમ કોર્ટે વટહુકમ દ્વારા લાદવો જોઇએ. સાંસદો ઉગતા સૂર્યને પુજે, એ વાસ્તવિકતાને નજરઅંદાજ ન કરી શકાય. આને લોકશાહી ન...
છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા નાના ખેડૂતોના હિતમાં પી.એમ. કિસાન યોજના અમલમાં મૂકી છે જે ખૂબ જ સારી બાબત છે જે...
ઘણા સમય થયા એસએમસીએ રખડતા કુતરાઓનું ખસીકરણ અભિયાન ચલાવે છે જે આવકારદાયક પગલું છે. પરંતુ તેમાં ઝૂંપડપટ્ટી, રેલવેની આજુબાજુના વિસ્તારનું અભિયાન બાકી...
સુરતની બદલાતી સુરતમાં જૂની ઈમારતો તૂટીને નવી અદ્યતન ઈમારતો બની રહી છે જેના એલીવેશન બાહ્ય દેખાવ સુંદરતા આપે છે પરંતુ એ સુંદરતામાં...