આપણે વાંચ્યું કે સર્વ શક્તિમાન એવા પરમાત્માની પ્રાપ્તિ જ પારસમણિ છે. હવે આ અંકમાં ભગવાન શ્રીકૃષ્ણ પરબ્રહ્મના પૃથ્વી પરના મનુષ્યસ્વરૂપને દિવ્યભાવથી ઓળખવાની...
મનુષ્ય તરીકે આપણે પ્રથમ પણ નથી અને અંતિમ પણ નથી પણ આપણી ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના વર્તમાનને – જીવનસાગરને સંકુચિત દૃષ્ટિની ગાગરમાં...
માણસના જીવનમાં કોઇ પણ અતૃપ્તિ હોય તો તેનો કોઇ ઉપાય હોતો નથી. અતૃપ્તિ સમજણ અને વિવેકથી જ સંતોષમાં બદલાય એ જ એનો...
નાનામોટા લાભ માટે મોટે ભાગે લોકો પોતાનું હિત સચવાય તેવું જ કરતા હોય છે. એ હિત સાચવવામાં અન્યનું અહિત થતું હોય તો...
‘‘જીવન સરિતાને તીરે’’ના લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વિચાર એકવાર રજૂ કર્યો હતો. ‘‘પારસીઓ પોતાના ધર્મસ્થાનો પાછળ બેફામ ખર્ચ કરવાને બદલે વિશાળ...
આર્યસમાજની સ્થાપના મહર્ષિ દયાનંદ સરસ્વતિએ ઈ.સ. 1875માં કરી હતી. આ આર્યસમાજ પ્રાચીન વૈદિક મૂલ્યોને આધારે ભારતનું સર્વપ્રથમ હિન્દુ સંગઠન છે. પરંપરાગત અવિરત...
અમેરિકા નામની વિશ્વની મહાસત્તા ‘ગન કલ્ચર’ને લીધે લાચારીતા અનુભવે છે. શસ્ત્રો અંગેના ઉદાર કાયદાઓને લીધે માત્ર 18 વર્ષના છોકરાએ ગોળી મારી 19...
આપણા વડાપ્રધાનની માતૃભકિત તથા માતૃપૂજન મિડીયા દ્વારા અવરનવર દેશવાસીઓને ખબર પડે છે. માતૃદેવો ભવ: પિતૃદેવો જાવ: એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ તેઓના...
યુવાન હિરેને કોલેજ પાસ કરી અને હવે આગળ નોકરી કરવી કે સ્ટાર્ટ અપ શરૂ કરવું તે નક્કી કરી શકતો ન હતો.તેને કૈંક...
હું ઉત્તર ભારતમાં ઉછર્યો હોવા છતાં અમારા ઘરે જે અખબાર આવતું હતું તેનું મુખ્ય મથક તે વખતે કલકત્તા તરીકે જાણીતા મોહન શહેરમાં...