બાહુબલી તથા આર.આર.આર. જેવી સુપરહીટ ફિલ્મો બનાવનારા રાજામૌલી કેટલાય સમયથી ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે જેથી દેશની વાર્તાઓને વિશ્વ ફલક...
દશેરા તરીકે ઓળખવામાં આવે છે. દશેરાનો સાચો અર્થ માઠી દશા હરનાર એવો થાય છે. દશેરાનો ખરો અને સાચો ઉચ્ચાર દશહરા છે, પરંતુ...
આપણે સૌ જાણીએ છીએ કે, પરિવર્તન સંસારનો નિયમ છે. પ્રકૃતિમાં પણ ઋતુ અનુસાર ફેરફાર થાય છે. આ ફેરફારો માનવજાત માટે અનુકૂળ તો...
એક બૌધ્ધ મઠમાં દૂરથી એક ભિક્ષુ આવ્યા.ભિક્ષુ વૃદ્ધ હતા.લગભગ ૮૦ વર્ષની આસપાસની ઉંમર હશે.મઠના વડા ગુરુએ તેમને આવકાર આપ્યો અને વિચાર્યું આટલા...
ગુજરાતનાં ૩ર લાખ દ્વિચક્રી વાહનચાલકોનાં માથા ઉપર હેલમેટ સવાર થઈ છે. વાહનવ્યવહાર કમિશન કચેરીના સંદેશા મળતાં જ બાર એસોસીએશને એ લોકોની આંગળી...
સિત્તેરના દશકમાં ઈંગ્લેન્ડ ક્રિકેટટીમ ભારત સામે રમતી ત્યારે તે ભારત વિરૂધ્ધ એમસીસીની મેચો ગણાતી. આ સત્તાવાર નામ હતુ. એમસીસીનો અર્થ મેરીલીબોન ક્રિકેટ...
જયપુરમાં કોચિંગ જઈ રહેલી બે યુવતીઓ પર એસિડ એટેકની ઘટના બની છે. બાઇક પર સવાર એક બદમાશે બે કિલોમીટરના અંતરે બંને યુવતીઓ...
ગાંધીજયંતીની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. ‘સ્પામ’ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.અવાજઃ હેલો…જવાબઃ હા, બોલો ભાઈ. તમારો...
ગાંધીજીના જીવનમાં પુસ્તકોની ભારે અસર રહી છે. આત્મકથામાં તો તેમણે રસ્કીનનાં ‘અનટુ ધિસ લાસ્ટ’ની જીવનમાં થયેલી અસર વિશે ‘એક પુસ્તકની જાદુઈ અસર’એ...
શું વાસુદેવ સ્માર્તનો પુનર્જન્મ શકય છે? આ પ્રશ્નનો સાદો ઉત્તર એ છે કે જેમના કાર્ય માટે તમને આદર હોય, જેમણે તેમના કાર્યથી...