એક સમયે દુનિયાભરમાં વિલાયતના અંગ્રેજોની હકૂમત ચાલતી હતી. ભારતે પણ બસો વર્ષ જેવી અંગ્રેજોની ગુલામી વેઠી છે. ગાંધીજી આફિકા ગયા તે વખતે,...
‘સત્યમેવ જ્યતે’, આપણો મુદા્લેખ છે. ‘સત્યંવદ’,વેદનું કહેવું છે. ‘જવું કર્મ તે પ્રમાણે ફળ મળે છે એમ ગીતા સૂચવે છે. અને અપરાથ કરનારને...
આર. ટી. આઈ. એક્ટિવિસ્ટ અને વિહસલ બ્લોઅરે જાગૃત નાગરિક તરીકે એક અકસ્માતના ગુનામાં જાહેર માર્ગ ઉપર સરકાર તરફથી લટકાવેલા સી. સી. ટી....
ગુરુજીએ શિષ્યોને આશીર્વાદ આપતા કહ્યું, ‘મારા તમને આશિષ છે કે તમે બધા પરમ સૌભાગ્યશાળી બનો….જીવનમાં સુખી …સફળ…સંપન્ન ..ભાગ્યશાળી તો ઘણા વ્યક્તિઓ હોય...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર મહિના દિવસની વાર છે. દીપાવલીના તહેવારો પતતાં જ ગુજરાતમાં ચૂંટણીના રાજકીય વહેવારો અને ઉત્સવો શરૂ થઇ જશે....
ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા તે બાબત ભારતીયોને ઘણો હરખ કરાવી ગઇ છે. સુનક ભલે બ્રિટનમાં જન્મ્યા હોય અને બ્રિટિશ નાગરિક હોય,...
કારતક સુદ પક્ષની અગિયારસને ‘દેવઊઠી અગિયારસ’ કહે છે. વર્ષ ૨૦૨૨ માં આ અગિયારસ તા. ૪ નવેમ્બર ૨૦૨૨ ને શુક્રવારે છે. આ દિવસે...
હિંદુ ધર્મમાં ‘એકાદશી’ના વ્રતનું ઘણું મહત્ત્વ છે. દેવપોઢી અને દેવઊઠી અગિયારસ – તેમાં ખાસ મનાય છે. અને તેનું વિશેષ મહત્ત્વ છે. દર...
ભારતીય સમયાનુસાર વર્ષનું છેલ્લું ‘ચંદ્રગ્રહણ’ ૮ નવેમ્બરે બપોરે ૧ વાગ્યા ને ૩૨ મિનિટ પર શરૂ થશે. જે સાંજે ૭ વાગ્યાને ૨૭ મિનિટ...
આજના પ્રગતિશીલ યુગમાં ગ્રહોના રિયલ નંગો ધારણ કરવાની પદ્ધતિ જ સરળ છે? શોર્ટ-કટ છે!! જન્મકુંડળી આપણા જીવનનો અરીસો છે! એ મુજબ જોતાં...