જીવનમા પહેલી વાર એવું બન્યું કે નિહારે સોમવારની રજા રાખી. સામાન્ય રીતે નિહાર એટલો બધો ‘Work Conscious’અને મહેનતુ કે કોઈ ‘વર્કિંગ ડે’ના...
ગુજરાતના રાજકીય નગારે ઘા પડી ચૂક્યો છે. પહેલેથી જ સક્રિય બની ચૂકેલા રાજકીય માહોલમાં ચૂંટણીની જાહેરાત પછી નવો જોમ, નવો ઉત્સાહ અને...
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દિલ્હી અને દેશના રાજકારણ પર ઉદય પામ્યા ત્યાં સુધી એવી માન્યતા હતી કે ભારતીય રાજકારણમાં પક્ષમાં...
ગુજરાતની સ્થાપના થયા બાદ તા.5મી નવે.થી ફરી રાજ્યમાં નવી સરકારની રચના કરવા માટે રણશિંગું ફુંકવામાં આવશે. તા.5મી નવે.થી રાજ્યમાં પ્રથમ તબક્કાની દ.ગુ....
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો તા. ૩ નવેમ્બરના જાહેર કરવામાં આવી તેના લગભગ ત્રણ સપ્તાહ પહેલાં તા. ૧૪ ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની તારીખો...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે. ધરમપુર તાલુકો વલસાડ જિલ્લાનો ગીચ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. વલસાડ જિલ્લા મત...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સમગ્ર ભારતનું ભ્રમણ કરતા રહે છે. તેઓ દરમ્યાન જે તે સ્થળ ઉપર આવેલા હિન્દુ દેવ દેવતાઓના મંદિરે...
નવા વર્ષની શુભ શરૂઆતમાં ગુજરાતના મોરબીમાં અત્યંત કરુણ અશુભ ઘટના બની છે. મોરબી પુલ દુર્ઘટનામાં કુલ 141 નિર્દોષ વ્યકિતનો ભોગ લેવાયો છે....
લક્ષ્મીજીએ ભોજન બનાવ્યું અને ભગવાન વિષ્ણુજીને ગરમ ગરમ ભોજન પીરસ્યું.પ્રભુ જમવા બેઠા અને લક્ષ્મીજી પંખો નાખતાં બોલ્યાં, ‘સ્વામી આ બધું તમને મનગમતું...
વિક્રમ સંવતના નવા દિવસોમાં જ ગુજરાતને ગોઝારા અકસ્માતની વેદના સહન કરવાની આવી. મોરબીનો ઝૂલતો પુલ તૂટયો અને ૧૩૬ જિંદગી હોમાઇ ગઇ. અકસ્માત...