વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં ૧૨ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરી ૨૫૭ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારનાર અને ૭૧૩ લોકોને જખમી કરનાર યાકુબ મેમણને ફાંસી...
કોઇ પણ ચીજનો પ્રભાવ ખતમ કરવો હોય તો તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. જો કોઈ પુસ્તકનો, નાટકનો કે ફિલ્મનો વિરોધ કરવામાં આવે...
સુરત શહે રને સતત સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડ મળી રહ્યા છે. કઇ રીતે મળે છે એ રામ જાણે મોટા ભાગે મુખ્ય માર્ગો સિવાય...
ચીન સામે ભારતની વેપાર ખાધ 100 અબજ ડોલર જેટલી થઈ છે જે ભારતના અર્થતંત્રને નુકસાનકર્તા છે. આપણા દેશની નિકાસ કરતાં આયાત વધુ...
એક અતિ શ્રીમંત શેઠ ગિરધારીલાલ હતા. તેમની પાસે સાત પેઢી ખાતાં ન ખૂટે તેટલી સંપત્તિ હતી અને એટલે શેઠને પોતાની સંપત્તિનું ગુમાન...
એવો એક પણ માનવી નહિ હોય કે જેમણે ક્યારેય છીંક-ઓડકાર કે ઉધરસ ના ખાધી હોય, એમ એવો એક પણ મનુષ્યદેહ નહિ હોય...
માર્કેટિંગ, મેનેજમેન્ટ અને મેડિટેશન આ ત્રણ બાબતો વૈશ્વિકીકરણના આ આધુનિક યુગમાં મહત્ત્વની પુરવાર થઇ રહી છે. સાંપ્રત યુગમાં માહિતીના પ્રસારણ ક્ષેત્રે અને...
થોડા વર્ષ પહેલા અમેરિકી સરકારના બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ટેકનોલોજી સેકટરમાં નોકરીઓનો તકોમાં વધારો ચાલુ...
નંદગાંવ એ મથુરા જિલ્લાના બરસાનાના પ્રખ્યાત પૌરાણિક ગામની નજીકનો એક મોટો શહેરી વિસ્તાર છે. તે નંદીશ્વર નામની સુંદર ટેકરી પર સ્થિત છે....
આગામી 26મી જાન્યુઆરી એટલે સૌથી મોટુ રાષ્ટ્રીય પર્વ, બાબા સાહબે આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની જહેમતે તૈયાર કરેલ ભારતીય...