જેને અગાઉ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન(યુનો) તરીકે ઓળખવામાં આવતી હતી તે વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ(યુએન)ની સ્થાપનાને દાયકાઓ થઇ ગયા પણ બદલાતા વૈશ્વિક સંજોગો...
હાલમાં સુરતમાં મનીષભાઈ સોલંકીના પરિવારમાં બનેલ અત્યંત દુ:ખદ ઘટનાથી આપણે સૌ વાકેફ છીએ. આ ઘટના સંવેદનશીલ માણસને ઊંઘવા ન દે એવી છે....
ઈશ્વર, અલ્લા’, ગોડ કે કોઈ એક તત્વએ પૃથ્વી નામના સુંદર ગ્રહનું નિર્માણ કર્યું. દુખ, દર્દ, આમ, પિયા, વિષાદ બધું જ છે છતાં...
ટેકનોલોજીનાં પ્રભાવશાળી યુગમાં અનેકવિધ આધુનિક સંશોધનો થઈ રહ્યા છે. માનવ બુદ્ધિ અને બળ મર્યાદામાં વપરાય તો ઉપયોગી રહે, પણ ટેકનોલોજીના પ્રભાવ હેઠળ...
ભારતના 80 જેવા માછીમારોને 2020માં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડોએ દરિયામાંથી પકડયા હતા. એ બધાને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. છેક ત્રણ વર્ષ...
જુદી જુદી સમસ્યાઓનો સામનો કરી રહેલા ભારતમાં હવે એક નવી સમસ્યા ઊભી થઇ છે. આ સમસ્યા માત્ર ભારતની નથી પરંતુ તે વૈશ્વિક...
કોઈ પણ સ્પર્ધાના વિજયની પૂર્વ શરત છે શાનદાર, જાનદાર દેખાવ. વિરાટ સારી બેટિંગ નહીં કરે તો મારાં જેવાં, બેટનું પાટિયું પણ નહીં...
ધનાઢ્ય પરિવારો માં પાળવામાં આવતાં પમેરિઅન, ડૉગી, બિલાડી, વાઘનાં બચ્ચાં એ વાસ્તવ માં એમનો શોખ છે ? એ પ્રાણીઓ પ્રત્યે નો લગાવ...
સુરત કોટ વિસ્તારમાં સગરામપુરા,બાખડ મોહલ્લામાં ૫૦૦વર્ષ જૂનું એક પૌરાણીક મંદિર આવેલું છે. જે મંદિર ‘ગરુદજી બાવા’ ના મંદિરથી ઓળખાય છે. આ મંદિરમાં...
એક સાહિત્યપ્રેમી ડોક્ટર.ગુજરાતી ભાષાને ખૂબ જ પ્રેમ કરે.ઘરમાં એક રૂમમાં માત્ર ગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી હતી અને પોતાની કલીનીકમાં પણ થોડાં પુસ્તકો રાખે...