ગુજરાતના નાનકડા પોરબંદર શહેરમાં પિતા કરમચંદ અને માતા પૂતળીબેનને ત્યાં ગાંધીજીનો જન્મ મોહન તરીકે થયો હતો ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી...
પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ...
કૃષિવિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનના મરણ પર દેશના નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે. સ્વામીનાથન ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક જણાય છે, પણ હરિયાળી...
સરકારી તંત્ર પાસે પ્રજાને સવલતની અપેક્ષા હોય એ સામાન્ય ઘટના છે, પરંતુ એક નાગરિક તરીકે પ્રજાએ પણ આત્મનિરિક્ષણ કરવું જ રહ્યું! કે...
બીજી ઓકટોબર હંમેશ મુજબ ગાંધી જયંતી ઔપચારિક રીતે ગાંધીને યાદ કરવાનો દિન છે. આઝાદી પછી ગાંધીને મન બે દુ:ખ હતા. એક હિન્દુ-મુસ્લિમ...
આજે જ્યારે રોકેટની ગતિથી વસ્તી વધી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે બધાને જ રોજગાર, નોકરી મળવી મુશ્કેલ છે.આથી થોડાં વર્ષો પહેલાં...
દેશની છબી આજે જે..રીતે રાત દિવસ.. સત્તાધીશોના કેવા કેવા મનઘડંત અને સ્વચ્છંદી રંગોથી બદલાતી જઈ રહી છે એ જોતાં સમગ્રતયા દેશના સમજુ...
વરસાદ વરસી રહ્યો હતો. મમ્મીએ બુમાબુમ શરૂ કરી કે વરસાદ અટકતો જ નથી. આ ભીના કપડાનું શું કરવું કંઈ સમજાતું નથી.વરસાદ અટકે...
વિપક્ષો દ્વારા ‘ઇન્ડિયા’ના રચના બાદ ભાજપ દ્વારા એનડીએના વિસ્તાર માટે ખાસ્સા પ્રયાસ કરાયા અને એમાં કુલ્લે ૩૯ પક્ષો સમાવાયા. ‘ઇન્ડિયા’કરતાં પણ વધુ....
કેટલીક વખત શાસન અને સળગતા મુદ્દાઓને ઉકેલવા કરતાં પણ ભાજપ માટે ચૂંટણી એ ગંભીર કાર્ય છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીની...