जन्म कर्म च मे िदव्यमेवं यो वेत्ति तत्त्वत:।त्यकत्वा देहं पुनर्जन्म नैति मामेति सोडर्जुन।।શ્રીમદ્ ભગવદ્ ગીતાશ્લોક સંખ્યા 9 અધ્યાય 4હે અર્જુન, જે મનુષ્ય...
રસ્તા પર ખાડા છે કે લેવલ નથી, કોઈ જવાબદારી સરકારી અધિકારીની નહીં ભલે પ્રજા ખાડામાં ઊંધી થઈ પડે. તેની વીજ કંપની ખોદે...
રંગોનું પર્વ હોળી-ધુળેટી ઢૂંકડું દેખાવા લાગ્યું છે. નાના મોટા ગરીબ-તવંગર, યુવા-યુવતી સૌનું ગમતીલું આ પર્વ છે. બજારો નીતનવી ડિઝાઇનોની પીચકારી અને રંગોના...
સત્ત્વગુણના બંધનને સમજયા. હવે રજોગુણ માનવને કેવી રીતે બંધનકારક છે, તે ભગવાન કૃષ્ણ જણાવી રહ્યા છે.અસીમ ઇચ્છાઓનો સરવાળો એટલે માનવ! મારા મિત્રે...
હિંદનો છેલ્લાં ત્રણ હજાર વર્ષનો ઇતિહાસ વાંચી જાઓ, બે શિક્ષિત વ્યકિત એટલે કે બ્રાહ્મણ-વણિક કે ક્ષત્રિય, સામસામે મળે, તો એકબીજાને એક જ...
જેકામ કરવું હોય એ થઈ શકે જરૂર હોય છે માત્ર નિષ્ઠા, સમર્પણ અને વિનયની.ભારત દેશના ગુજરાતમાં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં સાંગણવા નામનું...
પભુ પ્રત્યેની પ્રાર્થનામાં અદ્દભુત બળ રહેલું છે એમ સહુ માને છે અને પ્રાર્થનાથી થયેલી અસરના પણ ઘણા દાખલા છે. દુઆઓમાં અસર હોય...
કેન્દ્ર સરકારશ્રીના કર્મચારી, પેન્શનરોને આજે 46 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. આ પછી જાન્યુ.2024 મા ડી.એ.મા 4થી 5 ટકા વૃધ્ધી થઈ શકે...
મૂર્ખા યત્ર ન પૂજ્યન્તે ધાન્યંયત્ર સુસંચિતમ |દામ્પત્યે કલહો નાસ્તિ તત્રશ્રી: સ્વયમાગતા ||ચાણ્કય નીતિયાં મૂર્ખોની પૂજા થતી નથી અન્ન ભંડાર ભરેલા રહે છે....
ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરી દીધું છે. અને હવે આસામની ભાજપ સરકારે પણ આ દિશામાં પહેલું પગલું ભરીને રાજ્યમાં...