સાંજે સોસાયટીમાં સિનિયર સીટીઝન આંટીઓ ભેગાં મળીને થોડાં ભજન ગાઈને પછી વાતો કરી રહ્યાં હતાં. ચોથે માળે રહેતાં સીમાબહેન બોલ્યાં, ‘નોકરીમાંથી રીટાયર...
સને 1947 અને 15મી ઓગષ્ટના રોજ ભારત દેશ આઝાદ થયો. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કોઈને જ ખબર નહોતી કે આ દેશ...
‘ડબલ એન્જિન કી સરકાર’ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રિય ટેગલાઇન્સમાંની એક છે, ખાસ કરીને જ્યારે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હોય....
૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડા પ્રધાને વધુ એક વાર કહ્યું કે, ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે. એની કિંમત અમે ચૂકવી છે...
ટી. વી. ચેનલો 24 કલાક સમાચાર અને બીજા પ્રોગ્રામ ટેલીકાસ્ટ કરે છે, તો પણ એક ચેનલ એક મિનિટમાં પચાસ ખબર બતાડે તો...
પાડોશી બાંગ્લા દેશમાં અનામત મુદ્દે ભયંકર તોફાનો થયાં. નોબેલવિજેતા મોહંમદ યુનુસે દેશની વચગાળાની સરકારના વડા તરીકે સત્તા સંભાળી લીધી છે. બાંગ્લા દેશી...
જાહેર સભા, કાર્યક્રમને અંતે આભારવિધિની રસમ છે, જેમાં હાજર રહેનાર, મદદરૂપ થનાર અને દાતાઓની નોંધ સાથે આભાર વ્યક્ત કરવામાં આવે છે. અવશ્ય...
કાવડયાત્રા એ સદીઓ જૂની પરંપરા છે. દૂર દૂરથી યાત્રીઓ હરિદ્વાર આવે અને પવિત્ર ગંગાજળ ઘડાઓમાં ભરીને કાવડ ખભા પર ઊંચકીને પગપાળા પરત...
આઝાદ ભારતમાં વસતા સૌ નાગરિકો ભારતીય હોવાનું ગર્વ રાખવું જોઇએ. અંગ્રેજોની ગુલામીમાંથી આપણાં લડવૈયાઓ મહાત્મા ગાંધીજી-સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ,...
દિલ્હીમાં યુપીએસસીના કોચીંગ સેન્ટરમાં દુર્ઘટના બની. આજકાલ જે દુર્ઘટનાઓ બને છે તેમાં નાના બાળકો અને યુવાનોનો ભોગ વધારે લેવાય છે. આ યુપીએસના...