એક દિવસ મહાન તત્ત્વજ્ઞાની સોક્રેટીસ અને પ્લેટો વચ્ચે એક વાત પર ચર્ચા થઇ.મૂળ મુદ્દો એ હતો કે ‘કોઈ પણ મુસીબત કે તકલીફ...
માનવજીવન પ્રભુએ આપેલી ભેટ છે. લાખ ચોર્યાસી યોનિમાં જન્મ્યા પછી મનુષ્યઅવતારની પ્રાપ્તિ શકય બને છે. શાસ્ત્રોમાં વિસ્તૃત માહિતી વાંચવા મળે છે. એના...
જેટલા પણ દેશો ધર્મના પનારે પડ્યા છે, એ દેશો અધોગતિના માર્ગે ગયા છે. કોઈ પણ દેશનો વિકાસ ધર્મના માર્ગે નહીં, પરંતુ વિજ્ઞાનના...
દેશનો ભરોસાપાત્ર અને જાહેર પરિવહન સેવા રેલવે એ સારી એવી કમાણી કરતી સેવા છે. તેમ છતા સિનીયર સિટીઝનો પ્રત્યે ઓરમાયુ વર્તન કેમ?...
રાહુલ ગાંધીની સુવિધાપૂર્ણ, વાતાનુકૂલિત, આરામદેહ અને સ્વાસ્થ્યવર્ધક પદયાત્રા આસામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે ગૌહાટી શહેરના મુખ્ય માર્ગો...
આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા...
જેને વર્લ્ડ કોર્ટ પણ કહેવામાં આવે છે તે યુએનની અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહારના કૃત્યોને રોકવા માટે તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે,...
મરણોત્તર ભારતરત્ન મેળવનારા કર્પૂરી ઠાકુર જેવા રાજકારણીઓ ભારતમાં બહુ ઓછા થયા છે. રાજકારણમાં આટલી લાંબી સફર પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે...
મોદી સરકારે જાહેર કર્યા મુજબ 22 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશને રામમય બનાવી દેવાયો. અયોધ્યામાં મોદીજીના રામની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે હિંદુ ધર્મના ચારેય...
ઈરાન-પાકિસ્તાન બોર્ડર પાસે બંદૂકધારીઓએ 9 પાકિસ્તાનીઓની હત્યા કરી છે. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂત મુદસ્સીર ટીપુએ આ વાતની પુષ્ટિ કરી છે.તે જ સમયે ઈરાની...