ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો પ્રારંભ પહેલગામ હુમલાથી થયો ત્યારે પણ સવાલો પેદા થયા હતા કે જમ્મુ-કાશ્મીરમાં આટલું જડબેસલાક સુરક્ષા નેટવર્ક છે...
જેમની હિન્દુ ઓળખ સ્પષ્ટ કરાવ્યા પછી મારી નખાયેલા તે 26 ભારતીયોએ પાકિસ્તાન સામે પૂર્ણ પ્રકારના યુદ્ઘનું જાણે આહવાન કર્યું હતું. ભારત સરકાર...
વર્તમાન વડાપ્રધાને આપણને છેક 2014 ચૂંટણી સભાઓમાં અચ્છે દિનનું વચન આપેલ હતું. હવે અચ્છે દિન આવી ગયા છે. કેમ કે સરકારી કર્મચારીઓને...
ઓપરેશન ‘સિંદુર’ના નિર્માતા ભારતના જાંબાઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કમાલ દેશ સહિત દુનિયાના દેશોએ નિહાળીછે. બેશક એમાં જયહિન્દની સેનાને ગર્વ સાથે સલામ આપવી...
આખબારોના મથાળાં હોય કે, ટેલિવીઝન સ્ક્રીન હોય કે સેલફોનની સ્ક્રીન્સ એર સ્ટ્રાઇક્સ, ડ્રોન વૉરફેર અને રાષ્ટ્રવાદી ભાવના જગાડતા વાક્યો આપણી સવાર, સાંજ...
નિ:સ્વાર્થ સ્નેહનું ઝરણું એટલે માતા. વિશ્વના પ્રત્યેક સજીવનું અસ્તિત્વ માતાને આભારી હોય છે. માતાનો સ્નેહ સંતાનો પ્રત્યે આજીવન વહેતો રહે છે. વિશ્વ...
NEET 650થી વધુ માર્ક આપવાનું કૌભાંડ તેમાં દલાલી મોટે ભાગે વધારાના વર્ગ ચલાવતી સંસ્થાઓ પોતાનો નફો રળી ખાવા માટે જ હોય છે....
મરકઝ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની સીમમાં NH-5 (કરાચી-તોરખામ હાઇવે) પર હતું. તે 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં યુવાનોને આતંકવાદી...
ભારત આતંકવાદ સામે લડી રહ્યું છે. પાકિસ્તાન ભારત સામે લડી રહ્યું છે. 22 એપ્રિલના આતંકવાદી હુમલા પછી પણ આતંકીઓને ખૂન ખરાબાથી સંતોષ...
કોઈ પણ રાષ્ટ્ર કે શાસક ભૌતિક વિકાસથી નથી બનતાં કે ઓળખાતાં. પરંતુ રાષ્ટ્રે સાર્વભૌમત્વની રક્ષા કરવાની અને શાસક સમય આવ્યે રાષ્ટ્રની સાર્વભૌમત્વ...