ઓપરેશન ‘સિંદૂર’ ના નામે પાકિસ્તાન અને પી.ઓ.કે. પર હુમલો કરવામાં આવ્યો. આ બદલો લેવો અનિવાર્ય જ હતો કારણ કે, ન લે તો...
પાકિસ્તાન સતત આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી અને...
દુનિયાના બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય તે દરમિયાન યુદ્ધવિરામ એ સમગ્ર વિશ્વ અને બંને દેશો માટે સારી વાત છે. પરંતુ...
ધોમધખતા તાપમાં મસ્જિદની સામે એક ફકીર બાબા એક ફાટેલો લાંબો ઝભ્ભો પહેરી મગન બની ખુદાની બંદગી કરી રહ્યા હતા.ફકીર ત્યાં જ રહેતા.સવાર–બપોર-સાંજ...
અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને આજથી ૪૯૦ વર્ષ પહેલાં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં વિદ્વજજનો ગુજરાતી ભાષામાં મૂળાક્ષર, જોડણી, દીર્ઘ સ્વર...
હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે: ભારતના જવાબી હુમલા કેમ રોકવામાં આવ્યા? પાકિસ્તાની લક્ષ્યો પર હવે હુમલાઓ કેમ કરવામાં આવી રહ્યા...
છેલ્લા કેટલાક સમયથી આખા વિશ્વને ચિંતા કરાવતા અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં કંઇક રાહતના સમાચાર આવ્યા છે. બંને દેશો એકબીજા પર...
રાજનીતિમાં જે કોઈ મહત્ત્વની ઘટનાઓ ઘટતી હોય છે, તેમાં જાહેરમાં જે કામગીરી દેખાતી હોય છે તેના કરતાં પડદા પાછળ કોઈ અલગ જ...
મંગળ-બુધવારની રાત્રીએ ભારતે કરેલા પ્રચંડ હવાઈ હુમલા-ઓપરેશન સિંદૂરને વિશ્વભરના મીડીયાએ વ્યાપક અહેવાલો આપ્યા.અમેરિકાનું અંગ્રેજી અખબારે તો ઓપરેશન સિંદૂરને ભારત-પાકિસ્તાન વચ્ચેની તીવ્ર તનાતની...
ડૉ.જે.એમ. નાયકે એમના ચર્ચાપત્રમાં “આજના યુવાનોના મોબાઇલના વળગણ” (એડીક્શન) અંગે સાચુ જ કહ્યુ છે કે મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનોને આ પ્રકારના...