છેલ્લા 7 વર્ષથી વિપક્ષોને માત આપતી આવેલી કેન્દ્રની એનડીએ સરકાર હવે પેગાસસ જાસૂસી વિવાદ મામલે ભેરવાઈ ગઈ છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ...
ભારતનાં બે રાજ્યો એકબીજાની પોલીસની મદદથી યુદ્ધે ચડે તો કેવું લાગે? ભારત એક અખંડ દેશ છે કે જુદા જુદા દેશોનો સમૂહ છે,જેમણે...
‘પેલો દિલ્લીવાળો ગુજરાતમાં આવે કે નંઇ’? એક અભણ બાઇ પૂછતી હતી.‘દિલ્લીવાળો? એ તો ગુજરાતના જ છે ને? એ તો આવતા જતાં રહે...
ગુજરાતમાં વેક્સિનેશનના ધાંધિયા યથાવત્ છે! છેલ્લા એક મહિનાથી જનતા હાલાકી ભોગવી રહી છે! નિષ્ણાતો કહી ચૂકયા છે કે ત્રીજી લહેરથી બચવાનો એક...
મોંઘવારી વધી છે. કેન્દ્ર સરકારે તેમના કર્મચારીને અને પેન્શનરોને ૧૧ ટકા મોંઘવારી વધારો જાહેર કરી ૨૮ ટકા મોંઘવારી વધારો કર્યો છે તેમાં...
તા.26 નવેમ્બર 2020થી શરૂ થયેલ કિસાનોના હકક માટેનું આંદોલન ટિકેટના નેતૃત્વમાં હિંસકમાંથી અહિંસક બન્યું. આંદોલનની પકડ ખાલિસ્તાનીયો, વિરોધી દળો, નકસલીઓ, આંદોલનજીવીઓ, વચેટિયાઓએ...
ભવિષ્યે ભલભલા અભિનેતાઓને, અભિનય ક્ષેત્રે ભારે પડે એવા એક અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો કે પછી એને પતાવી દેવામાં આવ્યો હતો,...
ગુજરાત સરકારમાં હાલ વિવિધ વિભાગોમાં જુદા-જુદા સંવર્ગોમાં 51 હજાર કરતાં વધુ જગ્યાઓ છેલ્લાં પાંચ વર્ષથી ખાલી છે. ભરતીની સામે બમણાં કર્મચારીઓ સતત...
ભારત પર કોઇ આફત આવે એટલે કેટલાક મુસલમાનો ગેલમાં આવી જાય અને આફતનુ કારણ પાકિસ્તાન હોય તો પાકિસ્તાનના હમદર્દ હોય તેવી રીતે...
રાજા દિલીપને કોઈ સંતાન ન હતી એટલે તેઓ અને મહારાણી બહુ દુઃખી રહેતા હતા.એક દિવસ રાજાએ પોતાના મનની ચિંતા કુળગુરૂ વશિષ્ટને કરી.ગુરુજીએ...