પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીમાં ખેડુતોની રેલી દરમ્યાન જે હિંસા થઈ, પોલીસ જવાનો પર, વાહનો પર જે હુમલા થયા અને લાલ કિલ્લાને બાનમાં...
ભારતમાં સ્ત્રી શિક્ષણનો સૂર્યોદય પૂર્વ સ્ત્રીઓની સ્થિતિ અસંતોષકારક હતી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ સંતોષકારક હતી. તે સમયે ભારતમાં ઘણા લાંબા સમય...
દુનિયામાં જે દુઃખો છે તેના વિશે વિચાર કર્યો છે ખરો ? જો તમે વિચારશો તો ખબર પડશે કે આ બધા દુ:ખો લગભગ...
દેશાનાં સારા નાગરિક હોવું એ પણ એક દેશભક્તિ છે. નાની-નાની વાતોમાં પણ આપણે સારા નાગરિક થઇ પોતાનો દેશપ્રેમ બતાવી શકાય છે. તો...
એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો.નાનો છ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે, પણ પ્રસાદ મળે એટલે સાથે જાય.આજે...
‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીઍ છીઍ.’ આ ફોટોલાઈન ધરાવતી ઍક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં...
૧૯૫૦ ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના...
ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ...
26મી જાન્યુઆરી રિપબ્લિક દિવસે કિશાન આંદોલનને કારણ જે અરાજકતા ફેલાય આખો દેશ શર્મ અનુભવે છે એટલું જ નહિ કિશાનો પણ આવા આંદોલનની...
જે કાર્યો કરવાથી વ્યકિત, સમાજને, રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે...