મીડિયાને લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવી છે. નિર્ભીક અને નિષ્પક્ષ મીડિયા લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી માનવામાં આવે છે. જો મીડિયા વોચડોગની ભૂમિકા...
કિંમત માણસની નહિ, પણ તેના કામની હોય છે પરંતુ ઘણી વાર માણસની મૃત્યુ પછી જ કિંમત વરતાય. વ્યકિત ગમે તેટલું પોતાના કુટુંબ...
કોરોનાની પકડ ઈશ્વરની કૃપાથી ધીમે ધીમે નરમ પડવા લાગી છે, પરંતુ સંપૂર્ણપણે નરમ પડી નથી. હજુ પણ ગમે ત્યારે એ ફરીથી માથું...
આજકાલ લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે ખૂબ સભાન બની ગયા હોય તેમ લાગે છે. આરોગ્યની કાળજી રાખવી એ ખૂબ સારી બાબત છે.કારણ કે...
સ્વ. પ્રવીણકાન્તજીની પુણ્યતીર્થ ૩૮ મી પુણ્યતિથિના પરાક્રમી પવિત્ર અવસરે ‘ગુજરાતમિત્ર’ની ઉજજવળ ખ્યાતિ નજરે ચડે છે. રેશમ જેવા મુલાયમી સ્વભાવવાળા રેશમવાળા, સર્વોત્તમ ઉત્તમરામના...
મોબાઇલ નામનું રમકડું (માણસને રમકડું બનાવ્યો) માણસ સંબંધોની માવજત કરવાનું જ જાણે વિસરી ગયો. અનલિમિટેડ કોલીંગ, મેસેજ, ઇંટરનેટ એમ સંબંધો લિમિટેડ થવા...
એક ભાઈ, નામ નિખીલભાઈ …સતત કામમાં રહે …ઘર અને કુટુંબના બધાનું ધ્યાન રાખે ….બધાને મદદ કરવા તૈયાર રહે …..બધાને માન આપે…કોઈને કઠોર...
ચૂંટણીઓ પહેલાં મુખ્યપ્રધાનો બદલાય જ અને તેમાં કાંઇ નવું નથી. ભારતીય જનતા પક્ષે ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતમાં બતાવ્યું તેમ તેની પાસે વધુ...
હજી થોડા દિવસ પહેલાં ગુજરાતના પ્રધાનમંડળમાં મોટો ફેરફાર થયો. મુખ્ય મંત્રી સહિત સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવાની ઘટના સમગ્ર ભારતમાં પહેલી વખત ઘટી...
ગયા વર્ષની શરૂઆતમાં દુનિયાભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાવાની શરૂઆત ત્યારથી ધીમે ધીમે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધો અમલમાં આવવા માંડ્યા હતા, જે પ્રતિબંધોમાં...