કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે...
૧૯૨૩ માં ‘પ્રોફેટ’ માટે નોબેલ પારિતોષિક વિજેતા ખલીલ જિબ્રાન એક સારા સાહિત્યકારની સાથે સાથે મહાન વિચારક હતા અને દરેક બાબતે ઊંડા વિચાર...
1990 થી 1996 ના ગાળામાં શંકરસિંહ વાઘેલાનું નામ ગુજરાતના કોઈ પણ રાજકારણી માટે કે પછી ગુજરાતના કોઈ પણ ગામના ખેડૂત નેતા,સરપંચ માટે...
ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધના અંચળા હેઠળ તોફાનીઓના એક જૂથે રાષ્ટ્રના સાર્વભૌમત્વના પ્રતીક લાલ કિલ્લા પર આક્રમણ પછી પણ મડાગાંઠ તોડવા...
મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધનું સ્વરૂપ દિવસે ને દિવસે બદલાતું જાય છે. પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરૂ...
તામિલનાડુના રાજકારણમાં કાયમ માટે વ્યક્તિપૂજા મહત્ત્વની રહી છે. એમ.જી.આર.ના મરણ પછી દાયકાઓ સુધી તામિલનાડુમાં કરુણાનિધિ અને જયલલિતા વારાફરતી સત્તા પર આવતાં રહ્યાં....
હાલમાં જ સુરત ડી.કો.ઓ. બેન્કની સંચાલક મંડળીની ૧૩ બેઠકો માટે ચૂંટણી સંપન્ન થઇ, જેનું પરિણામ પણ ચોંકાવનારુ આવ્યું, કેમકે ભલે સહકાર પેનલ...
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા અને મુઘલે આઝમ ફિલ્મ એમનું નામ હટાવાયું ત્યારે ઘણો વિવાદ...
છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને ગયા છે. પેટ્રોલના ભાવમાં વધારો થયાના સમાચાર લગભગ રોજ અખબારોમાં વાંચવા મળે છે! પેટ્રોલ-ડિઝલના...
દિપડા જેવા હિંસક પ્રાણીઓને આંતરિયાલ ગામડા અને શહેરમાં આવતા રોકવા માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેચર કલબ સુરત અને વન વિભાગ દ્વારા દિપડાને...