ઠંડીના દિવસો હતા. રાજાએ જાહેર કર્યું આજે દરબાર મહેલના બગીચામાં ભરાશે.રાજા-રાણી, મંત્રીઓ અને દરબારીઓ બધા બગીચામાં સુરજના તડકામાં બેસી દરબારનું કામકાજ અને...
15 મી ઓગષ્ટ 2021 ના રોજ આઝાદી 75 મા વર્ષમાં પ્રવેશશે. આ ઘટના કોઈ પણ એક દેશ માટે, દેશનાં નાગરિકો માટે,પ્રજા માટે,...
27 મી ફેબ્રુઆરી 2021 થી 31 મી જુલાઇ 2021 વચ્ચે ખાસ કરીને કોંગ્રેસના હવે લગભગ નામશેષ થઇ ગયેલા 23 બળવાખોરોના જૂથના નેતા...
જો નવા આધુનિક વાહનોને રસ્તાઓ પર દોડાવવા હોય તો જૂના વાહનોને ભંગારમાં મોકલવા જરૂરી હોય છે. જેમ જેમ વાહન જૂનું થાય તેમ...
તાજેતરમાં કોઈ સાંસદ, શ્રી મનોજ ઝા નો સંસદમાં રજૂઆત કરતો વીડિયો મને વ્હોટ્સ પર મળ્યો. આ સાંસદ કોઈ પક્ષની રજૂઆત નહોતા કરતા,...
સામાન્ય રીતે પોલીસ પ્રજાનો રક્ષક છે. પરંતુ જયારે રક્ષક જ ભક્ષક બને તો શું કરવું. હાલમાં જ વડોદરા રૂરલમાં એસ.ઓ.જી.માં પોલીસ ઇન્સ્પેકટર...
રાષ્ટ્રપ્રેમ વિનાનો નાગરિક ખુશ્બૂ વિનાના ફૂલ સમાન છે. લોકશાહી દેશોના લોકો રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાયેલા હોય છે. ‘હુબ્બુલ વતન મિનલ ઇમાન’ અર્થાત્...
વર્ષો વહી જશે અને તહેવાર પણ આવીને જશે. જન્માષ્ટમી, ગણપતિ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી તહેવારોમાં બેફામ નહીં બનતા નિયંત્રણમાં રહીને ઉત્સવ મનાવજો. વિતેલા...
રાજા જ્ઞાનસેન નામ પ્રમાણે જ્ઞાની હતા અને જ્ઞાનીઓના ચાહક પણ હતા.તેમના દરબારમાં હમેશા શાસ્ત્રાર્થ થતો અને જે આ શાસ્ત્રાર્થમા વિજયી થતું તેને...
મોદી સરકાર પરિવર્તનના આદેશ સાથે બીજી વારની મુદત માટે સત્તા પર બેઠી. એન.ડી.એ. સરકારે ૨૦૧૪ કરતાં ૨૦૧૯ માં વધુ બેઠકો મેળવી અને...