ભારતે સ્વચ્છ ભારત મિશનનો બીજા ભાગનો આરંભ કર્યો અને વડા પ્રધાન કહે છે કે આ મિશનનું ધ્યેય ભારતનાં શહેરોને કચરામુકત કરવાનું છે....
ગુજરાતના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. બેઠકોની રીતે જુવો તો 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. કોંગ્રેસને...
આ સપ્તાહે સોમવારે એક એવી ઘટના બની ગઇ જેનાથી વિશ્વના ઘણા બધા લોકો ઉચાટમાં પડી ગયા. ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે ફેસબુક,...
લોકશાહીમાં લોકોની ઇચ્છા સર્વોપરી હોવી જોઈએ. સંસદ દ્વારા કોઈ પણ કાયદાઓ ઘડવામાં આવે તો તે સંબંધિત લોકોને વિશ્વાસમાં લઈને જ ઘડવા જોઈએ....
સમગ્ર ભારતમાં 2જી ઓકટોબર 2021 ના રોજ મહાત્મા ગાંધી બાપુની 152 મી જન્મ જયંતી વિવિધ કાર્યક્રમોમાં સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત રહ્યો. આ...
આપણા દેશમાં અનેક દેવાલય, શિવાલય, તીર્થધામો, યાત્રાધામો આવેલાં છે અને તેની શ્રધ્ધા આસ્થાપૂર્વક દર્શન કરવા જોઇએ. પરંતુ આજની યુવા પેઢી તો તીર્થધામોને...
આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ...
યુનેસ્કોએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમથી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાના પાકા ઈરાદા...
એક દિવસ હ્યુમન સાઈકોલોજીના લેક્ચરમાં પ્રોફેસરે વર્ગમાં આવીને કહ્યું, ‘આપણે હ્યુમન સાઈકોલોજી ભણીએ છીએ એટલે કે માનવમન અને મગજનો અભ્યાસ કરીએ છીએ.આજે...
‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયાં છીએ. માયસોરના પર્યાવરણવિદ્ પી. જગનાથન હવે જણાવે છે...