ભારતને અંગ્રેજોથી આઝાદ થયાને ૭૫ વર્ષ થયાં તે પછી પણ ભારતની પ્રજા અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવી શકી નથી. ભારતમાં અંગ્રેજી પદ્ધતિના...
આપણા દેશમાં ધાર્મિક સ્થાનો દેવળો ખૂબ છે. હમણાં મારા પર એક મેસેજ મોબાઇલમાં આવ્યો. એક છોકરો પરદેશથી ભણીને આવ્યો. તેના પિતાએ કહ્યું,...
તાજેતરમાં વીર નર્મદ દ.ગુ. યુનિવસીર્ટીના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઘર, સોસાયટી, કોલેજ આજુબાજુ પાણીના કુંડા મૂકવાની શુભ શરૂઆત કરી છે તે વિદ્યાર્થીઓનો...
તાજેતરમાં ચર્ચાપત્રી શ્રી રમેશ મોદી દ્વારા એક સામાન્ય રીક્ષાચાલક કાલુની ઈમાનદારી દર્શાવતું ચર્ચાપત્ર વાંચ્યું. એ રીક્ષાચાલકની ઈમાનદારીને સલામ. આવા બે કિસ્સા અહીં...
વર્ષોથી માનવી ભાઈચારા માટે લઘુમતી અને બહુમતી કોમો ખભે ખભા મિલાવી શાંતિના માહોલમાં વેપાર ધંધો પણ વિક્સ્યો અને બે પાંદડે થયા. એકબીજાની...
રામનવમી આવી એટલે ભગવાન શ્રી રામના અનેક ગુણો સ્મરણમાં આવ્યા. આજે એક ગુણની વાત કરું તો એ છે નિઃસ્વાર્થ મૈત્રી અને પ્રેમ. ...
આપણા રોજિંદા વ્યવહારમાં અનેક જાતનાં ફોર્મ ભરવાં પડતાં હોય છે. આવાં ફોર્મમાં નામ સહિત અન્ય વિગતો ભરવાની આવે ત્યારે તેમાં લિંગની સામે...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જતાં જતાં એક નિવેદન કર્યું હતું કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી અને...
ભારતમાંથી જાણે કોરોનાએ વિદાય લઈ લીધી છે. કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પાલન તો ઠીક પણ લોકો માસ્ક પહેરવા માટે પણ તૈયાર નથી. કોરોના...
મધ્યમ વર્ગીય અને નોકરિયાત વર્ગ નિયમિત આવકવેરો ભરે છે. પાનકાર્ડ અને આધારકાર્ડ દરેક ખાતાધારક સાથે જોડાવા ફરજિયાત હોવાથી બચત ખાતામાં થતી વ્યાજની...