તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે દિકરાના જન્મની વધામણીમાં એવું બોલ્યું હોય કે અમારે ત્યાં વિષ્ણુ પધાર્યા…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે..?...
એક લોકપ્રિય મરાઠી નવલકથાકાર શ્રી ખાંડેકર તેમની એકરસ નવલકથામાં રાજા રાણીનો સંવાદ સરસ સંદેશ આપે છે નવલકથામાં કોઈ દુઃખના ભાર નીચે દબાયેલા...
કોંગ્રેસ કારોબારીની તા. 16મી ઓકટોબરની બેઠકથી રાજી થનાર જો કોઇ લોકો હોય તો તે સોનિયા ગાંધી અને તેમના પરિવારની નિકટના લોકો જ...
થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક પિતાના પોતાના જીવ કરતા વ્હાલા બાળકને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પાસે છોડીને જતો રહે છે, જો કે પોલીસની...
આ વર્ષે ફરી એક વાર ભૂખમરા અંગેના વૈશ્વિક સૂચકઆંકમાં ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ જણાઇ છે. ભારત આ ઇન્ડેક્સમાં ખૂબ પાછળના સ્થાને...
કાશ્મીર ખીણમાં ૧૯૯૦ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે, પણ કેન્દ્રની હિન્દુત્વવાદી સરકાર લાચાર બનીને તમાશો જોઈ રહી છે. આપણે બધા...
પૃથ્વી પરનાં તમામ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી માનવી છે. અહીં પ્રશ્ન એ છે કે માનવીની સરખામણી પશુઓની સાથે કરી શકાય? વિદ્યધામમાં કોઈ શિક્ષક...
કહેવત છે કે ‘સત્યમેવ જયતે’, જેના કારણે લોકોને કોર્ટ-કાનૂન પર વિશ્વાસ હતો, ખૂંખાર-રીઢા-આરોપીઓને અદાલત સજ્જડ પૂરાવાના આધારે કડક સજા કરતી હતી અને...
તા૧૨ ઑક્ટોબર, ૨૦૧૧ ના રોજ દેશનાં વર્તમાનપત્રોમાં પ્રકાશિત સમાચારો મુજબ, “૧૧ ઓક્ટોબરના દિને. અમેરિકાના 0૩ અર્થશાસ્ત્રીઓ ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ચિસ્ટ અને...
સખેદ જણાવવું પડે છે એમ આજકાલ બહુધા હિન્દુઓના શેરી મહોલ્લાઓમાં જાણે…. ‘હિન્દુત્ત્વ’ ના જુવાળનો જોમ વેગ પકડે છે એમ દરરોજ સવારે અને...