જેણે જન્મ લીધો તેનું મૃત્યુ નિશ્ચિત છે. વૈદિક જયોતિષ શાસ્ત્ર એવું છે કે તેમાં ગ્રહોની સ્થિતિ દરેક વ્યકિતનાં જન્માક્ષરમાં કેવી છે તે...
સમંકિત શાહે તેમની કોલમમાં ખેડૂતોને ખેત પેદાશનાં યોગ્ય ભાવ મળવા જોઇએ એમ લખતાં લખ્યું છે કે સ્વામીનાથન કામશને ખેડૂતોને તેમની ખેતપેદાશનાં ઉપજ...
દેશના જમ્મુ-કાશ્મીરમાં 19મી સદીની 149 વર્ષ જૂની ‘દરબાર મૂવ’ની પરંપરા સરકારે તાજેતરમાં રદ કરેલ છે જે અભિનંદનને પાત્ર છે. વર્ષમાં બે વખત...
કેટલાક સમયથી સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સતત ભાવ વધારો થઈ રહ્યો છે જેમ કે દુધ, શાકભાજી, ખાદ્યતેલ, વીજળી, પેટ્રોલ અને...
સુરતને ભારતનું બીજા નંબરનું સ્વચ્છ શહેરનું બિરૂદ મળ્યું છે. એ વાત સાચી. પરંતુ સુરતમાં ખાણીપીણીની લારી ચાલે છે. તે બાબતે મારું મંતવ્ય...
લતાઆંટી રોજ સાંજે ખાસ તૈયાર થઈને નીકળે અને ઘરની નજીકના મંદિરે જાય.રસ્તામાં ઘરમાં જે કઈ કામ હોય અને શાકભાજી લેવાનું હોય તે...
પાડ માનો યાર, દેવી-દેવતાનો..! માંડ-માંડ હાંફતા-હાંફતા ડીસેમ્બર સુધી તો આવ્યાં..! ડીસેમ્બર આવ્યો તો આવ્યો, સાથે બે બુંદ પાણી, શિયાળો, ને બફારો પણ...
‘ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે, ખાડે ગયુ છે ખાડે ગયું છે’ – આવું આપણે નહિ એક ચુંટાયેલા જનપ્રતિનિધિએ જાહેરમાં કહ્યું હતું! આ...
કોરોના વાયરસના રોગચાળાના સમયમાં દુનિયાના ઘણા લોકશાહી દેશોએ પણ બિનલોકશાહી પગલાઓ ભર્યા છે અને સરમુખત્યારશાહી જેવું વલણ અપનાવ્યું છે એવી ફરિયાદો વ્યાપક...
ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે આત્મા જૂનો વૃધ્ધ દેહ તેજીને નૂતન તાજે દેહ ધારણ કરે છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે...