હાલ કેટલાક સમય પહેલા ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠે તાઉતે નામનું એક વાવાઝોડું ત્રાટક્યું જેની અસરમાંથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હજી પુરેપુરા બહાર આવી શક્યા...
પ્રજા જ્યારે ચૂંટણીમાં કોઇ નેતાને મત આપે છે ત્યારે તેની પાછળ તેની કેટલીક આશાઓ અને અપેક્ષાઓ હોય છે. પરંતુ એક વખત ચૂંટાયા...
જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી દેશમાં લોકશાહી શરૂ થઈ છે. પરંતુ જો દેશના કાયદાઓ જોવામાં આવે તો એવું સમજી શકાય...
દેશનું બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઇ જતું હોવાની ચર્ચા તો ઘણી વખત થાય છે પણ દેશના અતિ ધનવાન વર્ગમાંથી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વિદેશોમાં...
દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ કોરોના વિશ્વનો પીછો છોડતો નથી. એકપણ દિવસ એવો ગયો નથી કે વિશ્વમાં...
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે, સમયસર શરૂ થઇ જશે અને ઇશાન ભારતના વિસ્તારોને બાદ કરતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે...
માણસ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ઘણુ જિજ્ઞાસુ પ્રાણી હોવાનું કહેવાય છે અને તે જ્યાં રહે છે તે પૃથ્વી પરના મહાકાય અને હિંસક...
દેશ અને દુનિયાની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વધતી જતી વસ્તી છે. જો આજ પ્રકારે વસ્તી વધતી જશે તો...
‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મ કણી નવ લાધશે’….ગુજરાતી ભાષામાં આ કહેવત કહેવામાં આવી છે પરંતુ સત્ય એ છે કે ભૂખ્યાજનનો જઠરાગ્નિ મોટાભાગે...
જેની કેટલા સમયથી ચર્ચાઓ ચાલતી હતી તેવા કેન્દ્રીય પ્રધાનમંડળનું આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તરણ કર્યું. આમ તો વિસ્તરણ કહેવા કરતાં નવિનીકરણ કર્યું...