નિવૃત્તિની આરે પહોંચેલ રાજન,ઉમંર ૫૮ વર્ષ …ઘરના બગીચામાં બેસી દુનિયાભરની કહેવતોનું પુસ્તક વાંચી રહ્યો હતો. તેમાં તેણે એક ગ્રીક કહેવત વાંચી કે;...
મુકત બજારના અર્થશાસ્ત્રીઓએ હવે પાછા ખેંચાયેલા ખેતી કાયદાઓને એ માન્યતાથી ટેકો આપ્યો હતો કે તેનાથી તેની આવક અને ઉત્પાદકતા વધશે. ડાબેરી અર્થશાસ્ત્રીઓએ...
સમસ્ત જીવિત પદાર્થોના જીવનમાં કાર્બન અને હાઈડ્રોજન તત્ત્વ રહે છે અને તેમનાં મૃત્યુ બાદ આ ઓર્ગેનિક પદાર્થ સડવા લાગે છે. જો આસપાસ...
હિંદુવાદ અને હિંદુત્વ વચ્ચે તફાવત પાડવાની કોશિષ કરી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મધપૂડા પર પથ્થર ફેંકયો છે. કોંગ્રેસના ઓરિએન્ટેશન એટલે કે...
એક અભિનેત્રીએ આઝાદીની ચળવળ માટે કહેલી વાતે આ સપ્તાહે મોટા સમાચારનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેને કંઇક એવું લાગ્યું છે કે ભારતની...
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન...
કોઈ વ્યક્તિ રીતભાતના સામાજિક શિષ્ટાચારને ન પાળે, જે તે સમાજની દૃષ્ટિએ અનૈતિક ગણાય એવું કૃત્ય આચરે તો એ માટે તેના પારિવારિક ‘સંસ્કાર’ને,...
પદ્મ એવોર્ડ 1950 થી આપવાનું શરૂ થયું અને 1978, 1979, 1993, 1997 અને 2020 સિવાય દર વર્ષે વિવિધ લોકોને અપાતા આવ્યા છે....
ગાંધીજી માનતા હતા કે માણસ પોતાના હ્રદયને કોરે તો અંદરથી તેનો મૂળ ધર્મ જ બહાર આવે, ગાંધી જન્મે હિન્દુ હતા, પણ તેમનું...
ટનાટન દંપતીને આવો વસવસો કદાચ નહિ હોય. એ માટે એની વાઈફને અભિનંદન આપીએ, એટલાં ઓછાં. આપણને તો પાંજરામાં ઊભેલા વિકરાળ સિંહને જોઇને...