તાજેતરમાં ઝડપભેર બનેલી ઘટનાઓમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદુરપ્પા પદ પરથી ઊતરી ગયા અને રાજ્યના 30 મા મુખ્ય પ્રધાનપદે બસવરાજ સોમપ્પા બોમ્માઇ...
તેનું નામ પણ ગણેશ છે. મેં તેને આજ સુધી તેનું આખું નામ અને તે કયા ગુનામાં સજા કાપી રહ્યો છે તે પૂછયું...
અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે. એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ...
કોરોના કાળમાં શિક્ષણને ભલે નુકશાન થયું હોય પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓને ફાયદો થયો છે. આમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે...
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા.અમર સિંહ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી...
૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે...
હજી થોડાં સપ્તાહો પહેલાં ભારતનાં પ્રસાર માધ્યમોમાં અને થોડા દિવસો પહેલાં વિશ્વમાં ભારતના મહામારી સામેના અણઘડ કારભારની ચર્ચા ચાલતી હતી. આપણને મુખ્ય...
1991 માં વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારના નાણાં મંત્રી ડો. મનમોહન સિંહે આર્થિક નીતિઓના ખૂબ મોટા પરિવર્તનનો પાયો નાખનારું બજેટ આપ્યું. આમ તો...
પર્યાવરણને જાળવવાની વાતો અનેક થાય છે, કેટકેટલા કાર્યક્રમો ઘડાય છે, આખું ને આખું મંત્રાલય પર્યાવરણ માટે ફાળવવામાં આવેલું છે. પણ પર્યાવરણને લગતા...
ભારતી પ્રવીણ પવાર નામનાં કોઈ બહેન કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રધાન છે અને તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે કોવીડ સંક્રમણના બીજા...