આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા...
વધુ યુવાન અને ચુસ્ત સંરક્ષણ દળ બનાવવા માટે સૈનિકોની ભરતી કરવા માટેની નવી યોજના અગ્નિપથના અગ્નિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા...
1988 માં પત્રકારત્વમાં આવ્યો ત્યાર પછી મેં 1992-93 ના અમદાવાદનાં કોમી તોફાનો જોયાં અને તેનું રીપોર્ટીંગ પણ જોયું. આ સમયગાળામાં અમદાવાદમાં વ્યાપાક...
હિંમત રાખવી પડે બાકી યોગમાં તાકાત તો ખરી! તળેલા, આંથેલા, ચરબીલા પદાર્થ ખાવા કરતા 21મી જુન આવે એ પહેલા તેલના માલિશથી ઘૂંટણીયા...
શિક્ષણ એ સામાજીક વિકાસનો એક મહત્વનો પાયો છે અને શિક્ષણ વ્યવસ્થાનો આધારસ્તંભ છે – શિક્ષક. આજના આધુનિક યુગમાં ઔપચારિક શિક્ષણવ્યવસ્થામાં ઇજનેર, વકીલ,...
1937માં એટલે કે ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાત થઇ તેના એક દાયકા પહેલા ભારતમાં લોકોને એક પ્રકારનું સ્વશાસન મળ્યું હતું. જેમાં મર્યાદિત મતાધિકાર...
સખત ગરમીએ ભારતમાં ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું થવાની શક્યતા જોતા સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જેના પગલે અનેક...
દિગ્ગજ પાટીદાર નેતા નરેશભાઇ પટેલે મહિનાઓની ઇન્તેજારી પછી રાજકારણમાં હાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલા કાગવડ ખાતેના લેઉવા પાટીદારોના...
રાજ્યસભા એટલે કે સંસદના ઉપલા ગૃહને તેની પોતાની પવિત્રતા હોય છે. રાજ્યસભાની દરેક ચૂંટણી સમયે તેની પવિત્રતાનું ધોવાણ થતું હોય છે, ત્યારે...
10 લાખ રોજગારીના સર્જન માટે વડાપ્રધાનશ્રીના સૂચન પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની વિવિધ એજન્સીઓ કામે લાગી છે. જેમા સંરક્ષણ ક્ષેત્રે સૈનિકોની...