શ્રી મનુભાઇ પંચોળી કહેતા ‘‘ખાદી સબસીડીના ઓક્સિજન ઉપર જીવી શકે નહીં ગાંધીની વિધવા તરીકે સમાજની દયા માયાથી ટકી શકે નહીં.’’ સ્વૈચ્છિક સંસ્થાઓનું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ-મેમાં થનારી 18મી લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી મુદત માટે પ્રયાસ કરી રહ્યા છે. તમામ સંકેતો મોદીની સતત લોકપ્રિયતાના...
બટાકાને ક્યારેય કમજોર માનવાની ભૂલ નહિ કરવાની. મોંઘીદાટ ગાડીમાં ‘એરબેગ’ આવે એમ, આપણા પેટને એરબેગ જેવા એ જ બનાવે..! અનેકના જઠરમાં આદિકાળથી...
બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું મહાન હોય તેનો અમલ કરનારા કેવા છે...
એક દિવસ યુધિષ્ઠિરને નાના ભાઈ નકુલે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી જીવનમાં આપણે એવું તે શું કરવું જોઈએ જેનાથી આપણે બધાના પ્રિય થઇ જઈએ?’ યુધિષ્ઠિર...
નવેમ્બર, 2019માં સર્વોચ્ચ અદાલતની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ બાંધવાની મંજૂરી આપવામાં આવી તે પછીના ચાર વરસમાં યોગી અને મોદી...
અમેરિકા મધ્ય-પૂર્વમાં તણાવને શાંત કરવા માટે નવેસરથી રાજદ્વારી પગલાં લઈ રહ્યું છે કારણ કે લેબનોનમાં હમાસના નેતા પર શંકાસ્પદ ઇઝરાયેલી સ્ટ્રાઇકથી માંડી...
૨૦૨૪નો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આ વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. ભાજપ અને મોદી વિરોધીઓ પણ માને છે કે, ૨૦૨૪માં પણ...
ત્રણ દાયકાથી વધુ લાંબી લડત પછી રામ મંદિરના અભિષેકનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે આ વિવાદાસ્પદ મુદ્દાને હંમેશ માટે દફનાવવામાં આવશે...
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો ઠંડો રહેતો હોય છે પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો ગરમ રહ્યો છે અને ઠંડીનો પ્રકોપ હવે જાન્યુઆરી માસની...