ભારતમાં સરકારી નોકરીને જેકપોટ માનવામાં આવે છે. પ્રજાના નીચલા સ્તરે નિમ્ન મધ્યમ વર્ગમાં સરકારી નોકરી લગ્નના પ્રસ્તાવ મેળવવાનું મજબૂત કારણ બને છે...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનાની કસ્ટડીમાં માર્યા ગયેલા કાશ્મીરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને ન્યાયની ખાતરી આપી હતી. રાજનાથે તેમને કહ્યું,...
અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પર્વની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. ચર્ચાથી વધુ તો ઉત્સાહનો અનુભવ થઇ રહ્યો છે. સૌથી વધુ ઉત્સાહ...
શ્રી મનુભાઇ પંચોળી કહેતા ‘‘ખાદી સબસીડીના ઓક્સિજન ઉપર જીવી શકે નહીં ગાંધીની વિધવા તરીકે સમાજની દયા માયાથી ટકી શકે નહીં.’’ સ્વૈચ્છિક સંસ્થાઓનું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ-મેમાં થનારી 18મી લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી મુદત માટે પ્રયાસ કરી રહ્યા છે. તમામ સંકેતો મોદીની સતત લોકપ્રિયતાના...
ચટાકો નાનો હોય કે મોટો, પણ શરીરની સઘળી સામગ્રી સાથે ભગવાને ભેજામાં ચટાકો પણ મૂકેલો. એટલે તો ‘ટેસ્ટી’ ખાધ જોઈને અમુકની જીભ...
નિરક્ષરતા એ આપણું કલંક છે એવું મહાત્મા ગાંધી માનતા અને 1981 સુધી દેશની 36% વસ્તી જ અક્ષરજ્ઞાન ધરાવતી હતી. આ સમયે શિક્ષણવિદોએ...
બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલ શરૂ થઈ છે. જેડી (યુ) ના પ્રમુખ લાલનસિંહે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નીતીશ કુમાર...
હું જાણું છું તે તમામ ભારતીય રાજ્યોમાંથી, કેરળમાં સૌથી વધુ સક્રિય નાગરિક સમાજ સંગઠનો છે, જે સરકારો અને રાજકીય પક્ષોથી સ્વતંત્ર રીતે...
ભારતનો પડોશી દેશ પાકિસ્તાને વર્ષ ૨૦૨૩ દરમિયાન હેડલાઇન્સમાં રહ્યો. પછી તે આર્થિક કટોકટી હોય, ખાદ્ય કટોકટી હોય, જનઆક્રોશ હોય, રાજકીય ધરપકડ હોય...