દેશના આર્થિક પાટનગર મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. બીએમસીની ચૂંટણી માથે છે અને એ પછી ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી છે અને...
શું શરદ પવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) માં ઉત્તરાધિકારીની ખોજનો અધ્યાય બંધ કરી દીધો? આ સવાલની ચર્ચા થોડો સમય પૂરતી અટકી શકે...
આ મહિને ભીમા કોરેગાંવ કેસમાં પ્રથમ ધરપકડને પાંચ વર્ષ પૂરાં થયાં છે. આ કેસમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં...
ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાનો દુનિયાના વિકસિત દેશોમાં જવા થનગને છે. રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીએ ભલે લખ્યું કે ‘અણ દીઠેલી ભોમ...
કોઈ માણસ માત્ર એક કેળું ખાય એટલે સમાચારમાં ચમકી જાય એમ બને ખરું? એપ્રિલ, ૨૦૨૩ના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાનો એક વિદ્યાર્થી આ...
શાસક જો સરમુખત્યાર હોય તો તેમના સાથીઓ અમીદૃષ્ટિ મેળવવા થોડા વધારે પડતા બોલકા થવાની ચેષ્ટા કરતા હોય છે. આવું ઇન્દિરા ગાંધીના સમયમાં...
વરસાદનું પાણી નદી બની વહે છે કે તળાવરૂપે સંગ્રહાય છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પરંતુ આ પાણી ઝાડનાં મૂળ કે...
કેનેડાએ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીના નામે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી તત્ત્વોના દેખાવોને હંમેશા છૂટ આપી છે.પરંતુ કેનેડાના બ્રામ્પટન સીટીમાં ખાલિસ્તાનીઓ દ્વારા ઓપરેશન બ્લુસ્ટારની...
જિંદગી જીવવા જેવી છે બોસ..! પણ રસ્તા ઉપર ટોલનાકા આવે, એમ સંસારમાં આવતાં ટોલનાકાનો પણ ત્રાસ બહુ..! સાસુ-સસરા-નણંદ-ભોજાઈ-જેઠ- જેઠાણી વગેરે સંસારનાં ટોલનાકા...
વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિનો સૈદ્ધાંતિક આંચકાઓ પછી હવે તેનો અમલ શરૂ થવામાં છે. આપણે અગાઉપણ આ કોલમમાં ચર્ચા કરી...